1. Home
  2. Tag "harmful"

24 કલાકમાં આટલું દૂધ પીવું જોઈએ, વધારે પડતું દૂધનું સેવન આરોગ્ય માટે હાનિકારક

દૂધ શરીર માટે ફાયદાકારક છે, પણ કોઈપણ વસ્તુ વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે. એક્સપર્ટ મુજબ, પુખ્ત વયના અને વૃદ્ધ લોકોએ દિવસમાં 2 ગ્લાસ જેટલું દૂધ પીવું જોઈએ. ચા, કોફી અને શેકનું મિશ્રણ હોવું જોઈએ. જો તમે પણ દહીં અને ચીઝનું સેવન કરો છો, તો તમારે એક ગ્લાસ દૂધ લેવું જોઈએ. • હાઈ કોલેસ્ટ્રોલ […]

શું દરરોજ શેમ્પુ વડે વાળ ધોવાથી વાળને થાય છે નુકસાન ? જાણો શું કહે છે નિષ્ણાતો

ઘણી વાર લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે વાળ કેટલી વાર ધોવા જોઈએ. કેટલાક લોકો તો દિવસમાં બે વાર શેમ્પૂથી વાળ ધોતા હોય છે. પરંતુ નિષ્ણાતો એમ પણ માને છે કે દરરોજ વાળ ધોવાથી પણ વાળ ખરી શકે છે. શરીરની સાથે વાળની ​​સફાઈ પણ ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો કોઈપણ ઉત્પાદનનો ઉપયોગ કર્યા […]

શું તમે પણ આ રીતે સફરજન નથી ખાતાને? આરોગ્ય માટે હાનિકારક છે

સફરજનતો દરેક ઋતુમાં મળી જાય છે, પરંતુ શિયાળામાં ખૂબ જ સારા સફરજન જોવા મળે છે. સફરજન અનેક પોષક તત્વોથી ભરપુર છે. જેમા ડાયેટરી ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશઇયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી 6, વિટામિન ઈ, વિટામિ કે, પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. આમાં PH લેવલ 3 અને 3.5 સુધી હોય છે. તેમ છતા તે […]

લિપસ્ટિકનો ન કરો વધારે પડતો ઉપયોગ, સાબિત થઈ શકે છે હાનિકારક

વધારે પડતો લિપસ્ટિકનો ન કરો ઉપયોગ હાનિકારક સાબિત થઈ શકે છે જાણો કેટલો ઉપયોગ છે યોગ્ય સુંદર દેખાવવું જરૂરી છે. આ વાત તો સૌ કોઈને ખબર હશે પણ સુંદર દેખાવવા માટે કોઈ પણ પ્રકારનું જોખમ લેવું જોઈએ નહીં જે વાત કેટલાક લોકોને ખબર હોતી નથી. જાણકારી અનુસાર લિપસ્ટિકનો વધારે ઉપયોગ કરવાથી ક્યારેક તે હાનિકારક સાબિત […]

નાના બાળકોની આંખમાં લગાવાતું કાજલ આરોગ્ય માટે હાનીકારકઃ તબીબોનો મત

દાદી-નાનીના જમાનાથી બાળકોની આંખોમાં કાજલ એટલે કે મેસ લગાવવાની પરંપરા ચાલી આવે છે. સમયની સાથે સાથે કાજલ અને તેને લગાવવાની પદ્ધતિમાં પણ ફેરફાર થયાં છે. પરંતુ આજના સમયમાં પણ અનેક પરિવારોમાં બાળકોની આંખોમાં કાજલ લગાવવાની પરંપરા યથાવત છે. એવી માન્યતા છે કે, કાજલ લગાવવાથી બાળકોને કોઈની નજર નથી લાગતી અને આંખો મોટી થાય છે. જો […]

સિગરેટ આરોગ્ય માટે હાનીકારકઃ એક વર્ષમાં 80 લાખ લોકોએ ગુમાવ્યું જીવન

દિલ્હીઃ સિગારેટ અને બીડી પીવાથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે. દરમિયાન વર્ષ 2019માં સમગ્ર દુનિયામાં સિગરેટના કારણે 80 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. તેમ છતા સિગારેટ પીનારાઓની સંખ્યામાં ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. લોકો ધ્રમુપાન સહિતના વ્યસનમાં છુટકારો મેળવે તે માટે ભારત સહિત દુનિયાના વિવિધ દેશો અને સામાજીક સંસ્થાઓ કામ કરી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code