1. Home
  2. Tag "Harsh Sanghvi"

અમદાવાદમાં એસ.જી હાઈવેથી એરપોર્ટ સુધીનો રસ્તો ડસ્ટ ફી બનાવાશે

અમદાવાદઃ CREDAIની સ્થાપનાના 43 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરકારની સક્રિયતાથી ગુજરાતમાં વ્યાપક પરિવર્તનો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થવા બદલ સરકારની સાથે બિલ્ડર્સનું યોગદાન પણ વધાવવા જેવું છે. આજે સરકારના પ્રોત્સાહક અભિગમ હેઠળ વિકાસ કાર્યમાં મહેસૂલી […]

દક્ષિણ ગુજરાતના માર્ગો ઉપર જોવા મળશે નવી એસટી બસ, નવસારીમાં 125 નવી બસનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત […]

શિક્ષણની સાથે સાથે યુવાનોએ પોતાના અંદર રહેલા કૌશલ્યનો વિકાસ કરવો અનિવાર્ય: મંત્રી હર્ષ સંઘવી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો. Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આજના આ કાર્યક્રમ હું આપ સૌની સમક્ષ એક મંત્રી તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે ઉપસ્થિત થયો છું. આ કાર્યક્રમ […]

વિદ્યાર્થીઓએ સપના જોવાની સાથે તેને પરિપૂર્ણ કરવા અથાક પ્રયત્નો કરતા રહેવું જોઈએ: હર્ષ સંઘવી

અમદાવાદઃ શહેરમાં નિરમા યુનિવર્સિટી ખાતે અશ્વમેધ – ધ નેશનલ ફેસ્ટિવલમાં ગુજરાતના સાંસ્કૃતિક યુવા અને રમત -ગમત મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અશ્વમેધ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓએ પોતાની રુચિ હોય તેમાં ભાગ લઈ પોતાની ઓળખ ઊભી કરવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓએ સપના જોવા જોઈએ અને તે સપનાંઓને […]

તલાટીની પરીક્ષાઃ 17.10 લાખ પૈકી 8.65 લાખ ઉમેદાવારોએ સંમતી પત્ર ભર્યું

તા. 7મી મેના રોજ યોજાશે પરીક્ષા સમગ્ર રાજ્યમાં 14 હજાર કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા પરીક્ષાને લઈને કરાયું વિશેષ આયોજન અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા તાજેતરમાં જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. હવે તલાટી-ક્મ મંત્રીની ભરીથીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 7મી મેના રોજ તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. […]

અમદાવાદમાં દોઢ મહિનામાં જમીનોની 500થી વધારે પેન્ડિંગ ફાઈલનો પોલીસે નિકાલ કર્યો

અમદાવાદઃ ધોળકા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડિંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગ્રે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા 45 દિવસમાં પારદર્શકતાથી 500થી વધારે જમીનોની પેન્ડિંગ ફાઈલોને તટસ્થ રીતે ક્લીઅર કરવાની કામગીરી કરી છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.12.80 લાખના ખર્ચે […]

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, સાયબર ક્રાઈમના કેસ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો

અમદાવાદઃ વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે. રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે […]

ગુજરાતઃ અત્યાર સુધી ઈ-વાહન ખરીદનારા 51 હજારથી વધારે લોકોને રૂ. 125 કરોડની સબસીડી અપાઈ

અમદાવાદઃ પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ ઈ-વાહનોના વપરાશને લઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં જુલાઇ 2021 બાદ ખરીદવામાં આવેલા લગભગ ઈ-વાહનોના 51 હજારથી વધારે વાહન માલિકોને સબસીડી આપવામાં આવી છે. રાજ્ય બે લાખ ઈ-વાહનો સુધી રાજ્ય સરકાર સબસીડી આપશે, તેમ રાજ્યના મંત્રી હર્ષ […]

ગુજરાતમાં 400થી વધુ દુષ્કર્મના કેસમાં 60 દિવસમાં ચાર્જશીટ કરી દેવાઈઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ  શહેર- જિલ્લામાં મહિલાઓ ઉપર દુષ્કર્મના બનાવો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મહિલાઓની સલામતી અને સુરક્ષામાં આજે પણ ગુજરાત નંબર.૧ ઉપર છે. મહિલાઓને વિશેષ રક્ષણ પૂરું પાડવા માટે વર્ષ-2013માં પોકસો એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા થકી ગુનેગારોને કડકમાં કડક સજા થઈ શકે છે. તેમણે […]

ગુજરાતઃ સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા 15 જિલ્લામાં ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉભા કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો વપરાશ વધતાની સાથે લોકો હવે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા થયા છે. બીજી તરફ ઠગો નવી-નવી તરકીબ અજમાવીને લોકો સાથે ઠગાઈ આચરી રહ્યાં છે. આમ સાઈબર ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે સાઈબર ક્રાઈમના બનાવો અટકાવવા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકારના ગૃહવિભાગે સાઈબર ક્રાઈમના ગુના અટકાવવા માટે 15 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code