કોરોના સંકટઃ અત્યાર સુધીમાં 3.23 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત
24 કલાકમાં 39114 દર્દીઓ થયા સાજા રિકવરી રેટ 97.48 ટકા થયો અત્યાર સુધીમાં 53.49 કરોડ કરાયાં ટેસ્ટ કોરોનાના નવા 37875 પોઝિટિવ કેસ નોંધાયાં દિલ્હીઃ ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે, બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી પરત ઘરે ફરી રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 37875 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં […]