1. Home
  2. Tag "Health department"

રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે મોટી માત્રામાં આઈસ્ક્રીમનો જથ્થો સીલ

લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા આરોગ્ય વિભાગે 80 હજારનો આઈસ્ક્રીમ જપ્ત કર્યો આરોગ્ય વિભાગની કાર્યવાહીથી સ્ટોલ સંચાલકોમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સાતમ-આઠમના લોકમેળા યોજાઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં પણ લોકમેળાનું આયોજન કરાયું છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. દરમિયાન આ લોકમેળામામાં આરોગ્ય વિભાગે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન […]

કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને આપી મોટી રાહત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે નવી કોરોના માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા વિદેશથી આવતા લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે હવે ‘જોખમ ધરાવતા દેશો’ની શ્રેણી નાબૂદ કરી છે. આ ઉપરાંત સાત દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાંથી પણ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે મંત્રાલયે વિદેશથી આવતા લોકોને આ રાહત આપી છે. […]

પ્રેરણાદાયક કર્તવ્યનિષ્ઠા: બરફમાં 40 કિમીની સફર ખેડીને કિશોરોને વેક્સિન આપવા પહોંચ્યા સ્વાસ્થ્યકર્મીઓ

નવી દિલ્હી: દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડ જેવી મહામારીથી બચાવવા માટે વેક્સિનેશન ખૂબ જ અગત્યનું છે અને દેશના કોરોના વોરિયર્સ પણ દેશના પ્રત્યેક નાગરિકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે વેક્સિન આપવા માટે દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિઓમાં પણ પોતાનું કામ મક્કમતાથી કરી રહ્યા છે. આવું જ સ્વાસ્થ્ય કર્મીની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પૂરી કરવાની મક્કમતાનું દ્રષ્ટાંત હિમાચલ પ્રદેશમાં જોવા […]

ગુજરાતઃ 15થી 18 વર્ષના કિશોરોને સ્કૂલ સંકુલ અને ઘરે જઈને કોરોનાની રસી આપવાનું આરોગ્ય વિભાગનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોના રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. કિશોરોને કોરોનાની રસીને લઈને ગુજરાતના આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને રોડમેપ તૈયાર કર્યો છે. રાજ્યના લગભગ 35 લાખ બાળકોને રસી આપવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ કેમ્પસમાં તથા સ્કૂલે […]

કોરોના મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારે આ યોજનાની જાહેરાત કરી

કોરોના મહામારીને કારણે માતા-પિતા ગુમાવેલા અનાથ બાળકો માટે સરકારની જાહેરાત સરકારે આ અનાથ બાળકો માટે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી આ યોજના અંતર્ગત 23 વર્ષની ઉંમરે બાળકને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે નવી દિલ્હી: અનાથ બાળકો માટે પીએમ મોદીએ પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી. આ યોજનાનો હેતુ તે બાળકોને મદદ […]

કોવિડ-19 સંકટઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓએ કોરોના સામે મેળવી જીત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સરેરાશ દસ હજાર જેટલા કેસ સામે આવતા હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં 70 જેટલા જ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેની સામે 128 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં રિવકરી રેટ વધીને 98.48 ટકા ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓ સાજા […]

દિલ્હીમાં બ્લેક ફંગસની બીમારીથી પીડિત યુવાનનું મોત, આરોગ્ય વિભાગ થયું દોડતું

દિલ્હીઃ કોરોના સામે લડાઈ લડતા ભારત સામે બ્લેક ફંગસ નામની સમસ્યાએ માથુ ઉચક્યું છે. તેમજ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બ્લેકફંગસના કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન દિલ્હીમાં બ્લેકફંગસથી પીડિત યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળે છે. દિલ્હીમાં બ્લેક ફંગસ પીડિત યુવાનનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દિલ્હીની એમ્સમાં 75 જેટલા બ્લેક ફંગસના […]

પોષણ જ્ઞાન – પોષણ સંબંધિત ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર

(મિતેષ સોલંકી) નીતિ આયોગની સાથે બિલ અને મેલિંડા ગેટ્સ તેમજ અશોક યુનિવર્સિટીની સંયુક્ત ભાગીદારીથી “પોષણ જ્ઞાન” પોર્ટલ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું. પોષણ જ્ઞાન એક ડિજિટલ માહિતી સંગ્રહ કેન્દ્ર છે જ્યાં આરોગ્ય અને પોષણ સંબંધિત રાષ્ટ્રીય કક્ષાની માહિતી એકઠી કરવામાં આવશે. જે લોકો/સંસ્થાઓ પોષણ સંબંધિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ પોષણ જ્ઞાન ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પોષણ […]

ગુજરાતમાં કોરોનાના કેસ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 3500થી વધુ નોંધાઈ રહ્યા છે.અને હજુ પણ કોરોનાના કેસો વધે તેવી શક્યતા છે રાજ્યમાં કાબુ બહાર ગયેલાં કોરોનાને લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાના વધતા કેસને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં છે. ત્યારે […]

સિરામીક ફેકટરીમાં દર્દીઓની સારવારનો વીડિયો વાયરલ, આરોગ્ય વિભાગ થયું દોડતું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં શરદી અને તાવ સહિતની વાયરલ બીમારીને કારણે દવાખાના દર્દીઓથી ઉભરાયા છે. દરમિયાન કેટલાક શ્રમજીવી દર્દીઓની એક સિરામીક ફેકટરીમાં સારવાર કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેકટરી હોસ્પિટલમાં રૂપાંતરીત થઈ હોવાનો આ વીડિયો મોરબીનો હોવાનું જાણવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code