હેલ્થ ટીપ્સ: બીમારીઓને કંટ્રોલમાં રાખવા માટે ઉપવાસની આ રીત છે બેસ્ટ
આયુર્વેદ રોગના કારણો પર કામ કરે છે આયુર્વેદ વ્યક્તિના શરીર, મન અને આત્માને સંપૂર્ણ એકમ માને છે અને તેના આધારે કાર્ય કરે છે. મન અને શરીર એકબીજાને પ્રભાવિત કરે છે અને સાથે મળીને કોઈપણ બીમારીને દૂર કરી શકે છે. આયુર્વેદ મુજબ મેટાબોલિક રોગો જેમ કે મેદસ્વીતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, શરદી […]