1. Home
  2. Tag "health"

શિયાળાની સવારે ગુલાબની પાંદડીઓનું કરવું જોઈએ સેવન, થશે આટલા ફાયદા

  આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે પણ આપણાને પેટમાં બળતરા કે આગ બરતી હોય ત્યારે રુઅફ્ઝાનું સેવન કરીએ છે, રુઅફ્ઝા મૂળ ગુલાબમાંથી બને છે, ગુલાબની તાસિર ઠંડી હોય છે,જે પેટને લગતી સમસ્યાથી લઈને ત્વતાને લગતી સમસ્યામાં રાહત આપે છે,ગુલાબના પાન,ગુલાબ જળ અને ગુલાબમાંથી બનતા દરેક પ્રકારના શરબત આપણા સ્વાસ્થ્યને કોઈને કોઈ રીતે ઉપયોગી […]

શિયાળાની સવારે હળદર વાળું ગરમ પાણી પીવાની પાડો ટેવ, ત્વચા સહીત પેટને લગતી સમસ્યાઓ થશે દૂર

હવે શિયાળાની શરુઆત થઈ ચૂકી છએ ત્યારે સવારની પોળમાં સૌ કોઈને શરદી ખઆસી ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ સતાવે છે આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ઘ્યાન આપવાની જરુર છે કારણ કે આ ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ પણ જલ્દી નબળી પડી જાય છે આ માટે સવારે જાગતાની સાથએ તમારે કેટલીક આદતો પાડી દેવી જોઈએ […]

માત્ર બાફેલા જ શિંગોડા નહી પરંતુ કાચા શિંગોડા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક , જાણો કાચા શિંગોડાના ગુણો

  શિયાળો શરુ થતાની સાથે જ માર્કેટમાં કાચા શિંગોડા પુશ્કળ પ્રમાણમાં વેચાતા હોય છએ કારણ કે આ ફળ ખાસ શિયાળામાં જ આવે છે અને તેનું સેવન કરવાથી શરીને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે.કાચા શિંગોડામાં વિટામિન A, વિટામિન C, મેંગેનીઝ, ફાઇબર, ફોસ્ફરસ, આયોડિન, મેગ્નેશિયમ વગેરે પૂરતા પ્રમાણમાં મળી આવે છે.જે આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે […]

ખાવા નો ગુંદર જે કમરના દુખાવામાં આપે છે રાહત, શિયાળુ પાકમાં નાખવામાં આવતા ગુંદરના જાણો ગુણો

  શિયાળો આવતાની સાથે જ ગરમ ખોરાક દજેવા કે તલ, શિંગદાણા,સુંઠ, આદુ વગેરેથી ભરપુર પાક ખાવામાં આવ છે, જેમાં એક મહત્વનો ભાગ ગુંદરનો હોય છે દરેક શિયાળિં પાકમાં ગુંદર નાખવામાં આવે છે,આ ગુંદરને પહેલા દેશીઘીમાં શેકીને પછી જ તેનો ખાવામાં ઉપયોગ કરી કાય છે.તો આજે જાણશું ગુંદરને ઘીમાં શેકીને ખાવાથી થયા સ્વાસ્થ્યના ફાયદાઓ વિશે. ખાસ […]

મરી અને ઘીનું સેવન શિયાળામાં શરદી ખાસી મટાડે છે, આ સહીત આટલી બીમારીમાં આપે છે રાહત

સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કાળા મરી કાવાથી શરદી ખાસી મટે છે.જો કે દેશી ઘી પણ આરોગ્યને ઘણો ફાયદો કરે છે,આ સાથે જો બન્નેનું મિક્સ કરીને સવેન કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે,ખાસ કરીને આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. ઘી અને મરીની માત્રાઃ- એક નાની ચમચી ઘી માં […]

માસાહારમાં જ નહી પણ દાળ અને શાકભાજીમાં પણ ભરપુર હોય છે પ્રોટિનની માત્રા

સામાન્ય રીતે દરેક વ્યક્તિને પુરતા પ્રમાણમાં પ્રોટીનની જરુ હોય છે મોટા ભાગના ડાયટિશીયન પ્રોટીન માટે ચિકન કે ઈંડા ખાવાની સલાહ આપે છે પરંતુ જે લોકો શાકાહારી છે તે લોકો માટે આ સ્ત્રોત શક્ય નથી આ લોકોએ શાકભાજી દાળ અને દૂઘનું સેવન કરીને પ્રોટીનની માત્રા લેવી જોઈએ તો ચાલો આજે જાણીએ આવાજ પ્રોટિન યુક્ત શાકાહાર વિશેફૂડમાં […]

શિયાળાની સવારે ખજૂર સાથે આ બે વસ્તુ નું સેવન કરવાથી દિવસ દરમિયાન રહશે એનર્જી

  હાલ ઠંડીની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે, જો આપણે આપણા શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવવું હોય તો હવે આપણા ખોરાક પર પુરતુ ધ્યાન આપવાની જરુર છે, શિયાળામાં ખાસ કરીને ગરમ ખોરાકને વધુ મહત્વ આપવામાં આવે છે, જેમાં ઘી અને ખજૂરના મિશ્રણ મોટા ભાગના લોકો સેવન કરતા હોય છે. ઘી અને ખજૂર વધુ ખાવાનું કારણએ […]

આ ત્રણ વસ્તુઓનું મિશ્રણ પેટને લગતી બીમારીઓમાં આપે છે રાહત. શિયાળામાં ખાસ કરો તેનું સેવન

  હાલ શિયાળો આવી ગયો છે આવી સ્થિતિમાં ઠંડીના કારણે શરીર બીમાર વઘુ રહે છએ,જેથી તનમારે ખાસ તાનમારી હેલ્થ પર ધ્યાન આપવાની જરુર છે. આજકાલ પેટની સમસ્યા દરેક લોકો માટે સામાન્ય થઈ ગઈ છે, બહારનું જંકફૂડ ખાવાનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે બહાર ાવતા જતા આપણે ફાસ્ટ ફૂડ ખાતા થયા છે, આ સાથે […]

શિયાળાની સવારે કરો તુલસીના ઉકાળાનું સેવન, પાચન સંબંઘિત બીમારીઓમાં મળશે રાહત

આયુર્વેદિકમાં તુલસી આદુ મરી જેવા તત્વોને ખૂબ જ ફાયદા કારક માનવામાં આવે છે આજે વાત કરીશું સવારે તુલસીનો ઉકાળો પીવાથી થતા લાભ વિશેતુલસીના પાણીને જો ખાલી પેટે પીવામાં આવે તો તેના અનેક ફાયદા છે. એક ગ્લાસ પાણી ગરમ કરો ત્યાર બાદ તેમાં 10 થી 15 નંગ તુલસીના પાનને વાટીને એડ કરીદો હવે તેમાં 1 ચમચી […]

માત્ર કોળું જ નહી કોળાનું જ્યુંસ પણ આરોગ્યને પહોંચાડે છે ઘણા ફાયદા, જાણીલો તેના સેવનથી થતા લાભ

સામાન્ય રીતે ડોક્ટર્સ આપણાને શાકભાજી ખાવાની અને શાકભાજીના સુપ પીવાની સલાહ આપતા હોય છે ખઆસ કરીને જો શિયાળામાં આહાર વિશે વાત કરીએ તો સવારે ખાલી પેટે સબજીના જ્યુસ પીવામાં આવે તો હેલ્થને ઘણા ફાયદા થાય છે આજે આવાજ એક જ્યપુસની વાત કરીશું કોળાનું જદ્યુંસ, કોળાની સબજી તો આરોગ્ય માટે ગુણકારી છે જ પરંતુ તેનાથી પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code