1. Home
  2. Tag "health"

તંદુરસ્ત રહેવા માટે આ ફળોને સવારના નાસ્તામાં કરો સામેલ,આટલા ફળોની છાલ પણ આરોગ્યને ફાયદો કરે છે

  આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શાકભાજી અને ફળો આપણા આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે, ફળો અને શાકભાજીમાંથી શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા હોય છે, આ સાથે જ વિટામીન,આયર્ન,જેવા ખનીજ તેમાં પુરતા પ્રમાણમાં હોય છે જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે શઆકભાજી અને કેટલાક ફળોને જો છાસ કાઢ્યા વિના […]

આંકડાના પાનથી અનેક પ્રકારનો દુખાવો થાય છે દૂર જાણો તેના સ્વાસ્થ્ય લક્ષી ઘણા ફાયદાઓ વિશે

  આંકડો એક ઓષધિ વન્સતપિ તરીકે ઓળખાય છે, તેના પાન ફુલ અનેક રીતે ઉપયોગી થાય છે. આંકડાના બે પ્રકાર જોવા મળએ છે જેમાં એકમાં સફેદ ફુલ આવે છે જ્યારે બિઝામાં આછા જાંબલી રંગના ફૂલ જોવા મળે છે,ઘાર્મિક રીતે પણ આંકડાના ફૂલોનું ઘુ મહત્વ છે, ભગવાન હનુમાનને આ ફૂલ ચઢાવવામાં આવે છે તો આજ રીતે તેના […]

લીલા ફણગાવેલા મગને બાફીને તેના પાણીનું કરો સેવન , સવારે આ પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા

  સામામન્ય રીતે તંદુરસ્ત રહેવા માટે દેરક કોઈ અવનવા પ્રયોગો કરતું હોય છે, રોજ સવારે ચાલવા જવું, કસરત કરવી ,ગરમ પાણી પીવું આ તમામ બાબતો આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે મહત્વની છે, આ સાથે જ સાચો અને યોગ્ય ખોરાક પણ આપણા આરોગ્યને અસર કરે છે, જેટલો તમે સાદો અને પોષક યૂક્ત આહાર લેશો તેટલું જ […]

બીટ શરીરને રાખે ફિટઃ હિમોગ્લોબીનની ઉણપ દૂર કરવાથી લઈને આરોગ્યને અઢળક ફાયદા કરે છે બીટ

  હાલ માર્કેટમાં અનેક પ્રકારના  શાકભાજી  આવી રહ્યા છે આ સિઝન એમ કહીએ તોકંઈ ખોટૂ નથી કે તમામ પ્રકારના શાકભાજીઓ ફ્રેશ આવતા હોય છે અને તે શરીર માટે ખુબ જ ફાયદા કારક હોય છે, ખાસ કરીને સલાડનું સેવન આપણાને તંદુરસ્તી તરફ દોરી જાય છે ત્યારે એવું જ એક લોહી બનાવતું અને લોહીને શુદ્ધ કરતું શાકભાજી […]

મીઠુ આરોગ્ય માટે જરુરી પણ અને વઘુ ખાવાથી હાનિકારક પણ, જાણો મીઠા સાથે જોડાયેલી કેટલીક વાતો

દરેક રસોઈમાં મીઠુ મહત્વનો ભાગ છે આમ જોવા જઈએ તો મીઠુ કંઈજ નથી પરંતુ દરેક રસોી મીઠા વગર બેસ્વાદ હોય છે જો કે મીઠા સાથે જોડાયેલી કેટલીક વાતો એવી છે કે જે તમે કદાચ નહી જાણતો હોવ તો ચાલો મીઠાને લગતી કેચટલીક વાતો આજે શેર કરીએ આપણા આહારમાં મીઠાનું મહત્વ ઘણીવાર ગેરસમજ થાય છે. જો […]

પેટનો દુખાવો ,અપચો અને એસિડિટીમાં રાહત આપે છે આ ત્રણ કિચનમાં રહેતી ઔષઘી

    સામાન્ય રીતે આપણા કીચનમાં રહેતા અનેક મરી મસાલાઓ ઔષધિય ગુણોથી ભરપુર હોય છે, જેમાંની એક છે હિંગ ,અજમો અને મરીની વાત કરીશું હિંગમાં ભરપુર ઓષઘિય ગુણ સમાયેલા હોય છે,જેનાથી વાયુનો નાષ થાય છે સાંઘાના દૂખાવામાં રાહત થાય છે તો પેટનો દુખાવો દૂર કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે.   થોડી શેકેલી હીંગને […]

હરદળ વાળું દૂધ જ નહી પરંતુ હરદળ વાળું હુંફાળું પાણી પણ સ્વાસ્થઅયને કરે છે ફાયદો, જાણો હલ્દીપાણી પીવાના લાભ વિશે

  હરદળ પ્રાચીન કાળથી એક ઔષધિ તરીકે વપરાતો મલાસો છો જે ખાવાનાના રંગ અને સ્વાદની સાથે સાથે હેલ્થને ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે, વાગ્યું હોય એની ઈજાને રુઝાવવી હોય કે પછી ગળાની ખરાશ દૂર કરવી હોય કે પછી ઈન્યુનિટી વધારવી હોય તમામ સમસ્યામાં હરદળ વાળું પાણી કામ લાગે છે તો વેઈટ લોક કરવા માટે […]

હેલ્થ: સ્વાસ્થ્યનું રાખો ધ્યાન, છેલ્લા ત્રણ વર્ષમાં કેન્સરના કેસ 79 ટકા વધ્યા

દરેક લોકો પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવા માટે તમામ પ્રયાસ કરતા હોય છે, કેટલાક લોકો ખાસ પ્રકારનો સમય કાઢીને પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે પણ ક્યારેક તે પર્યાપ્ત હોતું નથી અને કેટલાક લોકો પાસે સમય પણ હોતો નથી. ત્યારે દરેક લોકો જે ડર હંમેશા સતાવતો હોય છે તે છે કેન્સરની બીમારીનો કે જેને અતિભયંકર બીમારી […]

કાચા સીંગદાણા અને ગોળના મિશ્રણનું કરો સેવન – શરીરમાં રહેશે એનર્જી

ગોળ અનેક ઔષધિ ગુણોથી ભરપુર હોય છે, ગોળ ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે, જ્યારે પણ શરદી,ખાસી કે કફની સમસ્યા થાય ત્યારે આપણે ઘરેલું સારવારમાં સૌ પ્રથમ ગોળનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આ રીતે જ મગફળીના દાણા પણ ખૂબજ ગુણકારી છે, જો આ બન્ને ગુણકારી વસ્તુઓનું મિશ્ર સેવન કરવામાં આવે તો આરોગ્ય ખરેખર તંદુરસ્ત બને […]

માત્ર અજમો જ નહી પરંતુ તેના છોડના પાન પર રાહતનું કરે છે કામ, આટલી બીમારીઓને મટાડે છે આપનનો રસ

  અજમો અને અજમાના પાન પ્રાચીન કાળથી આયુર્વેદીક સમસ્યાઓને માત આપતા આવ્યા છે, શરદી હોય. ,ઉઘરસ હોય કે પછી શરીરની કોઈ અન્ય બિમારી હોય અજમો તેને નાશ કરે છે તેજ રીતે અજમાના પાન પણ ઘણા ઉપયોગી છે.અજમાના પાનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદા કારક છે જેમાં તે આરોગ્યને તંદુરસ્ત બનાવે છે, પીત્ત, કફ, શરદી, અપચો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code