1. Home
  2. Tag "health"

આ આખો ગરમ મસાલો શાક સાથે આરોગ્ય ને બનાવે છે તંદુરસ્ત

આપણે આપણી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે અનેક આખા મસાલાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેનાથી શાકનો સ્વાદ વધે છે પણ અનેક મસાલામાં પોતાના ગુણઘર્મો પણ છે,જે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યને ઘણો ફાયદો પહોંચાડે છે,બાદીયાના ફુલ તમે અવાર નવાર ઉપયોગમાં લેતા હશો જ પણ શું તમે જાણો છથો આ બાદીયા હેલ્થને પણ ફાયદો કરે છે. જાણો […]

ગ્રીન ઓલિવ્સ કે જે તમારા આરોગ્યને પહોંચાડે છે અઢળક ફાયદા, પિત્ઝામાં નાખવા સિવાય પણ આ રીતે ખાય શકાય છે

શાકભાજીથી લઈને ઘણી એવી ખાવા પીવાની વસ્તુઓ છે કે જે આપણે અવનવી વાનગીઓમાં વાપરતા હોઈએ છીએ પણ સાથે જ જો તેને સીઘી રીતે સારી રીતે ખાવામાં આવે તો હેલ્થ પર સારી અસર પડે છે,આપણે જૈતુનનું તેલ તો સાંભળ્યું હશે પણ તેનું ફળ એટલે કે જાતુલ જેને ઈગ્લિંશમાં ઓલિવ્સ કહેવામાં આવે છે જે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ […]

ખાલી પેટે સવારે લીલા ઘાણાને પીસીને તેનો રસ પીવામાં આવે તો થાય છે આરોગ્યને આટલા ફાયદાઓ

  લીલા શાકભાજીના અનેક ગુણો છે, શાકભાજીમાંથી શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે,જેમાં એક છે લીલાઘાણા કે જેને આપણે કોથમીર તરીકે પણ ઓળખીયે છીએ, આપણે ત્યાં સદીઓથી ભોજનમાં અને ઓષધિ તરીકે લીલા ધાણાને ઉપયોગમાં લેવાય છે, લીલા ઘાણાને પીસીને તેનો રસ જો સવારે ખાલી પેટે પીવામાં આવે તો ઘણી રીતે આપણા આરોગ્યને તે […]

મીઠા પાન સહીત અજમાના ફૂલ શરદી ખાસીમાં આપે છે રાહત

નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. આ સાથે જ મેડિકલમાં અજમાના ફૂલની જબ્બી મળતી હોય […]

તંદુરસ્ત રહેવા માટે આ ફળોને સવારના નાસ્તામાં કરો સામેલ,આટલા ફળોની છાલ પણ આરોગ્યને ફાયદો કરે છે

  આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શાકભાજી અને ફળો આપણા આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે, ફળો અને શાકભાજીમાંથી શરીરને પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા હોય છે, આ સાથે જ વિટામીન,આયર્ન,જેવા ખનીજ તેમાં પુરતા પ્રમાણમાં હોય છે જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે શઆકભાજી અને કેટલાક ફળોને જો છાસ કાઢ્યા વિના […]

આંકડાના પાનથી અનેક પ્રકારનો દુખાવો થાય છે દૂર જાણો તેના સ્વાસ્થ્ય લક્ષી ઘણા ફાયદાઓ વિશે

  આંકડો એક ઓષધિ વન્સતપિ તરીકે ઓળખાય છે, તેના પાન ફુલ અનેક રીતે ઉપયોગી થાય છે. આંકડાના બે પ્રકાર જોવા મળએ છે જેમાં એકમાં સફેદ ફુલ આવે છે જ્યારે બિઝામાં આછા જાંબલી રંગના ફૂલ જોવા મળે છે,ઘાર્મિક રીતે પણ આંકડાના ફૂલોનું ઘુ મહત્વ છે, ભગવાન હનુમાનને આ ફૂલ ચઢાવવામાં આવે છે તો આજ રીતે તેના […]

લીલા ફણગાવેલા મગને બાફીને તેના પાણીનું કરો સેવન , સવારે આ પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા

  સામામન્ય રીતે તંદુરસ્ત રહેવા માટે દેરક કોઈ અવનવા પ્રયોગો કરતું હોય છે, રોજ સવારે ચાલવા જવું, કસરત કરવી ,ગરમ પાણી પીવું આ તમામ બાબતો આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે મહત્વની છે, આ સાથે જ સાચો અને યોગ્ય ખોરાક પણ આપણા આરોગ્યને અસર કરે છે, જેટલો તમે સાદો અને પોષક યૂક્ત આહાર લેશો તેટલું જ […]

બીટ શરીરને રાખે ફિટઃ હિમોગ્લોબીનની ઉણપ દૂર કરવાથી લઈને આરોગ્યને અઢળક ફાયદા કરે છે બીટ

  હાલ માર્કેટમાં અનેક પ્રકારના  શાકભાજી  આવી રહ્યા છે આ સિઝન એમ કહીએ તોકંઈ ખોટૂ નથી કે તમામ પ્રકારના શાકભાજીઓ ફ્રેશ આવતા હોય છે અને તે શરીર માટે ખુબ જ ફાયદા કારક હોય છે, ખાસ કરીને સલાડનું સેવન આપણાને તંદુરસ્તી તરફ દોરી જાય છે ત્યારે એવું જ એક લોહી બનાવતું અને લોહીને શુદ્ધ કરતું શાકભાજી […]

મીઠુ આરોગ્ય માટે જરુરી પણ અને વઘુ ખાવાથી હાનિકારક પણ, જાણો મીઠા સાથે જોડાયેલી કેટલીક વાતો

દરેક રસોઈમાં મીઠુ મહત્વનો ભાગ છે આમ જોવા જઈએ તો મીઠુ કંઈજ નથી પરંતુ દરેક રસોી મીઠા વગર બેસ્વાદ હોય છે જો કે મીઠા સાથે જોડાયેલી કેટલીક વાતો એવી છે કે જે તમે કદાચ નહી જાણતો હોવ તો ચાલો મીઠાને લગતી કેચટલીક વાતો આજે શેર કરીએ આપણા આહારમાં મીઠાનું મહત્વ ઘણીવાર ગેરસમજ થાય છે. જો […]

પેટનો દુખાવો ,અપચો અને એસિડિટીમાં રાહત આપે છે આ ત્રણ કિચનમાં રહેતી ઔષઘી

    સામાન્ય રીતે આપણા કીચનમાં રહેતા અનેક મરી મસાલાઓ ઔષધિય ગુણોથી ભરપુર હોય છે, જેમાંની એક છે હિંગ ,અજમો અને મરીની વાત કરીશું હિંગમાં ભરપુર ઓષઘિય ગુણ સમાયેલા હોય છે,જેનાથી વાયુનો નાષ થાય છે સાંઘાના દૂખાવામાં રાહત થાય છે તો પેટનો દુખાવો દૂર કરવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે.   થોડી શેકેલી હીંગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code