1. Home
  2. Tag "health"

સવારે ભૂખ્યા પેટે આવતા ઓડકારને આ રીતે કરો દૂર, આટલી વસ્તુઓનું સેવન આ સમસ્યામાંથી આપે છે છૂટકારો

સામાન્ય રીતે સવારે આપણું પેટ ખાલી હોય ત્યારે ખૂબ જ ઓડકાર આવતા હોય છે ખાલી પેટે આવતા ઓડકાર તમારી તબિયત ખરાબ કરી શકે છે, જેથી કરીને તમે જાગો ત્યારે પહેલા એક ગ્લાસ પાણી પીલેવું જોઈ ત્યાર બાદ 30 મિનિટ પછી કરંઈક સારો હળવો નાસ્તો કરી લેવો જોઈએ, ઘણા લોકોને દરરોજ સવારે ખાલી પેટે ઓડકાર આવવાની […]

જાણો આ કંદમૂળ ગરમર વિશે, જે સ્વાસ્થ્યને પહોંચાડે છે અનેક ફાયદાઓ

સામાન્ય રીતે લીલા શાકભાજી અને કંદમૂળ ખાનાથી આરોગ્ય તંદુરસ્ત બને છએ અને દરેક શાકભઆજીમાં પોતાના ગુણો સમાયેલા હોય છે જે સ્વાસ્થ્યને ફાયદો કરે છે આજે વાત કરીશું એક કંદમૂળ કે જેને ગરમર તરીકે ઓળખાય છએ આ એક મૂળીયા જેવું દેખાતી વસ્તુ છે જેના અથાણા નાખવામાં આવે છે તો હરદર મીઠામાં આથીને સલાની જેમ પણ ખવાય […]

સવારે નાસ્તામાં દૂધને આ વસ્તુઓથી બનાવો અનર્જી યુક્ત, દિવસ દરમિયાન રહશે અનર્જી

  ઘણા લોકો એટાલા પાતળા હોય છે કે જેના કારણે તેઓ એનર્જીથી દૂર રહેતા હોય છે, થોડુ કામ કરીને જાણી થાકી જાય છે આવી સ્થિતિમાં આવા લોકોએ પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપવાની જરુર છે. આ માટે જો તમે દૂધમાં  કેલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો ચોક્કસ તમારું વજન વધશે. વજન વધારવા માટે કેટલીક ખાદ્ય […]

શું તમે કરમદા વિશે જાણો છે,આ ખાટ્ટુ નાનું બોર જેવું દેખાતું ફળ સ્વાસ્થય માટે છે ખૂબ જ ઉપયોગી

કરમદા એક એવું ફળ છે જે ખાટ્ટુ હોય છે ઘણા લોકો તેને સુકવીને ખાય છે તો કેટલાક લોકો તેને આથીને અથાણું પણ બનાવે છે દેશાવમાં સફેદ અને લાલ બે મિક્સ રંગના હોય છે ખૂબ જ ખાટ્ટો સ્વાદ હોવાથી તે વઘારે ખાય શકાતા નથી જો કે આ કરમદા સ્વાસ્થયને ઘણી રીતે ફાયદો કરે છે. ખાસ કરીને […]

પાનમાં નાખી ખવાતી સોપારી પણ ઘણી રીતે સ્વાસ્થ્યને કરે છે ફાયદા, જાણો કઈ બીમારીમાં કરે છે રાહતનું કામ

આપણે સૌ કોઈએ પાનમાં નાખેલી સોપારી તો ઘણી ખાઘી હશે અને સાંભળ્યું પણ હશે સોપારી ખાવાથઈ લોહી પાતળું થાય છે ગળુ દુખે છે સોપારી આરોગ્યને નુકશાન કરે છે જો કે એક વનાત સત્ય એ છે કે કોી પણ વસ્તુઓનું વઘુ સેવન નુકશાન કરે છે પણ જો દવા તરીકે કે માપમાં કઈ વસ્તુ ખાવામાં આવે તો […]

મધ અને ગરમ પાણી સાથે લસણ નું સેવન આ સમસ્યામાં આપે છે રાહત

શરીરને મજબૂત બનાવવા માટે અનેક વસ્તુઓનું આપણે સેવન કરતા હોઈએ છીએ જો કે લસણ ખાવાથી પણ  શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે પણ જો લસણ અને મધનું સેવન કરવામાં આવે તો તેનો ફાયદો બમણો થાય છે. આયુર્વેદિક દવાઓમાં લસણ અને મધ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણને મધમાં ભેળવીને ખાવાના ફાયદા જાણીને તમને આશ્ચર્ય […]

જમ્યા બાદ આટલી વસ્તુઓ ખાવી આરોગ્ય માટે ફાયદાકારક, જાણો કંઈ કંઈ વસ્તુઓ ખાવી જોઈએ

  સામાન્ય રીતે આપણા ભારતીયોને રાત્રે જમ્યા બાદ સ્વિટ ખાવાની આદત હોય છે જો કે સ્વિટ ખાવાથઈ અનેક સમસ્યા સર્જાય શકે છે તેથી તમારા જમ્યા બાદ સ્વિટ ખાવાની આદત છોડી દેવી જોઈએ જો કે તમને કંઈક ખાવાનું મન હોય જ તો તમે બીજી ઘણી એવી વસ્તુઓ છે જે ખાય શકો છો. લોકોને જમ્યા પછી સ્વિટ […]

અમૃતકાળના વિઝન સાથે કાર્યરત સરકારે લોક સુખાકારી માટે સ્વાસ્થ્ય સુવિધાઓ સુદ્રઢ બનાવી છેઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી

વડોદરા: આણંદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટીના નવનિર્મિત અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ બદલાઇ રહ્યો […]

શું તમે ઘતુરાના ફુલ છોડ કે પાનમાં રહેલા ગુણો જાણો છો? જે સ્વાસ્થ્યને અનેક રીતે કરે છે ફાયદો

સામાન્ય રીતે ઘણા ફૂલો અને છોડ ઔષઘિગુણોથી ભરપુર હોય છે  તેજ રીતે ઘતુરાનો છોડ પણ આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક સાબિત થાય છે. આફૂલછોડમાં એવા ઔષઘિગુણો રહેલા છે કે જે આપણા શરીરની અનેક બીમારીઓને દૂર કરવામાં મદદરુપ સાબિત થાય છે.આયુર્વેદમાં ઘતુરાના ફૂલના છોડને મૂલ્યવાન ઔષધિ માનવામાં આવે છે. આ જાદુઈ છોડના પાંદડા, ફૂલો, કળીઓ, […]

સંઘિવા સહીત દુખાવામાં ફાયદો કરે છે મેથીનું પાણી, સવારે ખાલી પેટે પીવાથી થાય છે આઠલા ફાયદા

મેથી આપણા રસોડામાં રહેલી એવી વસ્તું છે કે તેનો ઉપયોગ અનેક રીતે થાય છે. ક્યારેક લોકો મેથીનો ઉપયોગ અથાણું બનાવવા માટે કરે છે તો કેટલાક લોકો મેથીનો ઉપયોગ અન્ય વસ્તુઓ બનાવવા માટે પણ કરે છે.  મેથીના દાણામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા પર કુદરતી ચમક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code