શું તમે ઘતુરાના ફુલ છોડ કે પાનમાં રહેલા ગુણો જાણો છો? જે સ્વાસ્થ્યને અનેક રીતે કરે છે ફાયદો
સામાન્ય રીતે ઘણા ફૂલો અને છોડ ઔષઘિગુણોથી ભરપુર હોય છે તેજ રીતે ઘતુરાનો છોડ પણ આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક સાબિત થાય છે. આફૂલછોડમાં એવા ઔષઘિગુણો રહેલા છે કે જે આપણા શરીરની અનેક બીમારીઓને દૂર કરવામાં મદદરુપ સાબિત થાય છે.આયુર્વેદમાં ઘતુરાના ફૂલના છોડને મૂલ્યવાન ઔષધિ માનવામાં આવે છે. આ જાદુઈ છોડના પાંદડા, ફૂલો, કળીઓ, મૂળ, દાંડી, છાલ અને વિવિધ ભાગોનો ભારતમાં શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. આ છોડનો ઉપયોગ ઘણા ગંભીર રોગોની સારવારમાં થાય છે.
ધઝતુરાના છોડમાંથી ગુગ્ગુલુ નામની ટેબ્લેટ કાચનાર છોડમાંથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ થાઇરોઇડ રોગ, PCOS, સિસ્ટ, કેન્સર, લિપોમા, ફાઇબ્રોઇડ, ચામડીના રોગો અને આંતરિક-બાહ્ય ગાંઠો જેવા ગંભીર અને જીવલેણ રોગો માટે થાય છે. આ સહીત ધતુરાનું ફૂલ વિવિધ પ્રકારના તાવને ઘટાડવામાં અસરકારક છે કારણ કે તે પરોપજીવી વિરોધી તેમજ તાપમાન ઘટાડવાની અસરો ધરાવે છે.ધતુરાનો પરંપરાગત રીતે મેલેરિયાના ઉપચાર માટે ઉપયોગ થતો હતો જે આજના સમયમાં હજુ પણ મોટી ચિંતાનો વિષય છે. મેલેરિયા ઉપરાંત, સામાન્ય શરદી, ઈન્ફલ્યુએન્ઝા, ફલૂ અને અન્ય ઘણાને કારણે તાવ સામે પણ ધતુરા અસરકારક છે.
આ સહીત ધતુરા નો છોડ એસ્કોર્બિક એસિડથી સમૃદ્ધ છે તેમજ તેમાં એન્ટીઓક્સીડેન્ટ છે. તેના ગુણધર્મો રોગપ્રતિકારક શક્તિની શક્તિમાં વધારો કરે છે. આનું કારણ એ છે કે તે શ્વેત રક્તકણોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે અને શરીરની વિવિધ સિસ્ટમોમાં કેટલાક મુક્ત રેડિકલને તટસ્થ કરે છે.ધતુરાનો છોડ છે તે શરીરમાં શ્વસન પ્રક્રિયાને સુધારવામાં મદદરૂપ છે. અસ્થમાની સ્થિતિની સારવાર માટે મદદરૂપ થઇ શકે છે કારણ કે તેની શરીર પર ચોક્કસ એન્ટિસ્પેસ્મોડિક અસરો થાય છે. તે શ્વસન માર્ગને શાંત કરે છે અને તે વધુ પડતી ઉધરસને પણ અટકાવે છે.
tags:
health