1. Home
  2. Tag "health"

અખરોટ મગજને બનાવે છે તેજ, 2 અખરોટ સવારે ભૂખ્યા પેટે પલાળીને ખાવાથી થાય છે બમણો ફાયદો

  સામાન્ય રીચે ડ્રાયફ્રૂટ ખાવાથી પણાને ઘણા ફાયદાઓ થાય છે, જો કે આજે વાત કરીશું અખરોટની આપણે સો જાણીએ છીએ કે અખરોટ આરોગ્ય માટે ફાયદા કારક છે પણ શું તમે એ જાણો છો કે 2 કે 3 અખરોટને પાણીમાં પલાળીને દરરોજ સવારે તેનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. ખાસ કરીને અખરોટમાં અલ્ફા-લિનોલેનિક એસિડ સમાયેલું […]

સવારે મીઠા લીમડાનો રસ કાઢીને જો તેનું સવેન કરવામાં આવે તો અનેક બીમારીઓ થાય છે દૂર

  સામાન્ય રીતે કડવા લીમડાનો ઓષધી ગુણોથી આપણે વાકેફ છીએ પરંતુ શું તમે જાણો છો મીટો લીમડાના વધાર સિવાય પણ ઘણા એવા ઉપયોગ છે જે આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે, આ સાથે જ વાળ માટે પણ લીમડો ઉપયોગી સાબિત થાય છે. આ સાથે જ અનેક રીતે મીઠો લીમડો ઉપયોગી સાબિત થાય છે.મીઠા લીમડાને ઘણી જગ્યાએ […]

ટાઈફોઈડ જેવી બીમારીમાં રાહત આપે છે આ ફળો,જો તમે પણ આ બીમારી થઈ છે તો આહારમાં કરો સામેલ

ટાઈફોડ આજકાલ સામાન્ય બીમારી બની ગઈ છે વરસાદની સિઝનમાં બહારનું જંકફૂડ ખાવાના કારણે આ બીમારી વધી રહી છે આવી સ્થિતિમાં તમારે ખાસ તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરુર છે.ટાઈફોઈડ સાલ્મોનેલા ટાઈફી અને સાલ્મોનેલા પેરાટાઈફી બેક્ટેરિયાના કારણે થાય છે. જ્યારે ટાઈફોઈડ થાય છે ત્યારે તાવ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, શરદી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે […]

આરોગ્ય માટે પ્રોટીન જરુરી, જો કે વધારે પ્રોટીન લેવાથી સ્વાસ્થ્યને થાય છે નુકશાન

  શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે, પ્રોટીન તેમાંથી એક છે. સ્નાયુઓના નિર્માણ અને મજબૂતીમાં પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં,  આ મેક્રોન્યુટ્રિએન્ટ વજન ઘટાડવા, ત્વચા અને વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે મજબૂત હાડકાં બનાવવામાં પણ ભૂમિકા ભજવે છે. આ પ્રોટિન શાકભાજી, ડેરી, બદામ, માંસ, ચીઝ વગેરે જેવી આહારમાં […]

દૂઘ સમતોલ આહાર ગણાણ છે પણ જો દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવામાં આવે તો હેલ્થ થાય છે ખરાબ

સવારના નાસ્તામાં દૂધની સાથે તળેલો ખોરાક ન લેવો જોઈએ દૂધ પીતા હોવ તો સાથે  બ્રેડ પણ ન ખાવા જોઈએ ઘણા લોકો સવારે નાસ્ખાતામાં ચા ને બદલે દૂધ પમ પીતા હોય છે પમ જો તમે દૂધ પી રહ્સયા છો તો હવે તમારે તેના સાથએ તળેલી તીખી વાનગીઓ ખાવી ટાળી જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર વિપરીત […]

શરિરમાં આ એસિડને રાખવું જોઈએ કંટ્રોલ ? જાણો આ માટે કયો ખોરાક દરરોજ ખાવો જોઈએ

  આજકાલ જે આપણે ભાગદોળ વાળું જીવન જીવી રહ્યા છે તેમાં ક્યાંકને ક્યાંક આપણે આપણા આરોગ્યા પર પુરતુ ધ્યાન નથી રાખી રહ્યા જેને કારણે આ અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય ચે આવી સ્થિતિમાં જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે તો તે વધુ જોખમી આપણા માટે સાબિત થાય છે એટલે ખાસ કરીને તમારા ડાયટમાં […]

દરરોજ સવારે જો મગનું સુપ પીવામાં આવે તો અનેક બીમારીમાં મળે છે રાહત, હાથ-પગ બને છે મજબૂત

શાકાભાજી ફળો અને કઠોળ આરોગ્યનો ખજાનો કહેવાય છે આ તમામ વસ્તુઓના સેવનથી સરીરને પુરતી માત્રામાં પોષમ તત્વો મળી રહે છે જો કઠોળની વાત કરીએ તો મગને હેલ્ધી આરોગ્ય માટેનો બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે જે બીમાર લોકોનો ખોરાક ગણાય છે કારણ કે મગમાં એવા તત્વો છે જે ઊભલભલાને સારા કરી દે છે.હાથ પગમાં તાકાત લાવે […]

આ એક એવું કદંમૂળ છે જેને ખાવાથી આરોગ્યને લગતી તમામ સમસ્યાઓમાં મળે છે રાહત, જાણો સુરણ ખાવાના લાભ વિશે

  દરેક શાકભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે, તેમાં જૂદા જૂદા પોષક તત્વો સમાયેલા હોવાથી તે ક્યાંકને ક્યાંક આરોગ્યને ફાયદો કરે છે, ખાસ કરીને જે રીતે લીલા પાન વાળા શાકભાજીના ઘણા ફાયદાઓ હોય છે એજ રીતે કંદમૂળ પણ આરોગ્યને ઘણી રીતે લાભ કરે છે, તેના સેવનથી અનેક રોગો અને સમસ્યાઓમાં રાહત મળે છે, આજ રીતે […]

બકરીનું દૂધ છે અનેક ગુણોથી ભરપુર, જાણો તેને પીવાથી સ્વાસ્થ્યને થતા અનેક ફાયદાઓ

સામાન્ય રીતે આપણે સૌ કોી ભેંસના દૂધથી વિશેષ ગાયના દૂઘને મહત્વ આપીએ છીએ  જો કે ડોક્ટર્સ પણ વૃદ્ધોથી લઈને બાળકોને ગાયનું દૂધ પીવડાવવાનું કહે છે પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે ગાય ભેંસ કરતા પણ બકરીનું દૂધ દરેક લોકો માટે ખૂબ જ હેલ્ઘી ગણાય છએ,બકરીના દૂધમાં એવા પોષક તત્વો રહેલા છે જે જૂનામાં જૂની […]

હલકા-ફૂલકા દેખાતા મમરા પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો કઈ બીમારીમાં આપે છે રાહત

સામાન્ય રીતે દરરોજ સવારમાં આપણે હેલ્ઘી નાસ્તો કરવાનું પસંદ કરીએ છીએ ખાસ કરીને આજે હળવા નાસ્તા એટલે કે મમરા વિશે વાત કરીશું મમરાનું સેવન શરીરને અનેક બીમારીથી રક્ષણ આપે છે.મમરા ખાવાના ઘણા ફાયદાઓ છે. તો ચાલો જાણીએ શા માટે મમરાનું સેવન કરવું જરુરી છે.  મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર મમરા ખાવાથી શરીરમાં પોષક તત્વો પણ પૂરા પાડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code