1. Home
  2. Tag "healthy"

દરરોજ યોગ કરવાથી નિરોગી રહી શકાય: કેન્દ્રીય રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે

અમદાવાદઃ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “માનવતા માટે યોગ” રાખવામાં આવી હતી. દેશના 75 આઇકોનીક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૈકી આયુષ મંત્રાલય દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં પણ સવારના 6 વાગ્યા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય રેલવે, કોલસા, ખાણ રાજ્ય મંત્રી […]

રાજકોટનું વાતાવરણ વિદેશી પક્ષી ઈમુને પણ માફક આવી ગયું, ઝૂમાં ઈમુના ત્રણેય બચ્ચા તંદુરસ્ત

રાજકોટઃ રંગીલા રાજકોટની ધરા એવી છે.કે, બહારથી આવતા લોકોને જ નહીં પણ પશુ – પક્ષીઓને પણ વાતાવરણ માફક આવી જાય છે. ત્યારે શહેરના પ્રદ્યુમનપાર્કમાં વિદેશી શાહમૃગ ગણાતા ઈમુ પક્ષીની જોડીને લાવવામાં આવી હતી. દરમિયાન ઈમુએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. બચ્ચા જન્મા ત્યારે ઝૂના અધિકારીઓને એવો ડર હતો કે, ઈમુના બચ્ચાને ઝૂનું વાતાવરણ માફક આવશે […]

જો તમે વધતી ઉંમરની સાથે સ્વસ્થ અને યુવાન રહેવા માંગતા હોવ તો રોજિંદી દિનચર્યામાં આ આદતોને કરો સામેલ

મહિલાઓ પરિવારને સંભાળવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે,તેઓ પોતાના માટે થોડો સમય પણ કાઢતી નથી. આખો દિવસ મશીનની જેમ કામ કરે છે પરંતુ તેની ફિટનેસનું બિલકુલ ધ્યાન રાખતી નથી.પરિવારની સંભાળ રાખવા માટે, તમારું ફિટ હોવું ખૂબ જ જરૂરી છે.જેમ જેમ તમારી ઉંમર વધે તેમ તમારા હાડકાં અને સ્નાયુઓ નબળા પડવા લાગે છે.તમને થાક લાગવા […]

હવે તંદુરસ્ત રહેવા માટે આ કેટલીક ટેવ પાડી દો,હેલ્ધી પણ રહેશો અને જીવન જીવવું બનશે સરળ

દરોરજ સવારે તાલવાની આદત રાખોટ હળવી કસરત કરવાની આદત પાડો નીચે બેસીને જમવાની આદત રાખો   સામાન્ય રીતે આજની ફાસ્ટ લાઈફમાં સૌ કોઈ દરેક સુવિધાઓ વચ્ચે જીવી રહ્યું છે, પણ આ સુવિધાઓ ક્યાંકને ક્યાંક શરીરને નબળી બનાવી રહી છે,જેમાં ખાસ કરીને નીચે ન બેસવું એટલે કે જમવા માટે ડાયનિંગ ટેબલનો ઉપયોગ, ક્યારેય ચાલવું નહી, કપડા […]

શું તમે વારંવાર બીમાર પડી જાવ છો?તો આ 5 ઉપાયો તમને રાખશે સ્વસ્થ

ઈમ્યુનિટી મજબૂત કરો અનહેલ્ધી આદતોને છોડો ડાઇટનું રાખો ખાસ ધ્યાન જો તમે વારંવાર બીમાર પડી રહ્યા છો, તો તે કમજોરી ઈમ્યુનિટીને કારણે હોઈ શકે છે.અસ્વસ્થ આહાર, કસરત ન કરવી, સ્વચ્છતા પર ધ્યાન ન આપવું, આ બાબતો તમારા સ્વાસ્થ્યને અસર કરે છે.જો તમારી ઈમ્યુનિટી નબળી છે તો તમે રોગો અને ચેપ માટે વધુ સંવેદનશીલ રહેશો.વ્યક્તિગત સ્વચ્છતા […]

રાતના 10થી 11 વાગ્યા વચ્ચે સુઈ જવાથી હ્રદય તંદુરસ્ત રહે છેઃ વૈજ્ઞાનિકોનો દાવો

દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. તાજેતરમાં સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. એક અભ્યાસ અનુસાર હ્રદયને તંદુરસ્ત રાખવું જરુરી છે. બ્રિટેનની યુનિવર્સિટી ઓફ એક્સટરના વૈજ્ઞાનિકોએ એક શોધમાં કહ્યું છે કે, રાતના 10થી 11 વાગ્યાની વચ્ચે સુઈ જવું આરોગ્ય માટે ફાયદાકારક છે. શોધકર્તા […]

મોટી ઉંમરમાં પણ રહેવું છે તંદુરસ્ત અને સ્વસ્થ? તો કરો સુપરફૂડનું સેવન

ઉંમર છે નાની, પણ દેખાય છે વધારે? તો બદલો તમારો આહાર કરો આ પ્રકારના આહારનું સેવન દરેક વ્યક્તિના જીવનમાં આહાર ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. આહાર જ દરેક વ્યક્તિની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય નક્કી કરે છે. કેટલાક લોકો નાની ઉંમરમાં પણ મોટી ઉંમરના દેખાતા હોય છે તો તેની પાછળનું કારણ એક જ છે કે તે છે […]

40 થી વધારે ઉંમર ધરાવતા પુરુષોએ આ વાતનું રાખવું ધ્યાન, સ્વસ્થ રહેવા માટે જરૂરી

શું તમારી ઉંમર 40 થી વધારે વર્ષની છે? તો રાખો આ વાતનું ધ્યાન સ્વસ્થ રહેવા શરીરનું ધ્યાન રાખવું જરૂરી મોટાભાગના લોકોને જો કોઈ બીમારી થતી હોય અથવા મોટાભાગની બીમારીઓ થવા પાછળનું કારણ છે તમારું અયોગ્ય રીતે જમવાનું. અયોગ્ય રીતે જમવાની આદતોની અસર યુવાનીમાં કે 40 વર્ષ પહેલા જોવા મળતી નથી પણ 40 વર્ષ પછી તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code