ઉનાળાની ગરમીમાં તરબૂચને આહારમાં સામેલ કરવું જોઈએ, આરોગ્ય માટે ખુબ ફાયદાકારક
સ્વસ્થ રહેવા માટે તમારા ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું એ એક આવશ્યક કાર્ય છે. ઠંડીની ઋતુ હવે ગઈ છે અને ઉનાળાની ઋતુનો અનુભવ થવા લાગ્યો છે. ખાસ કરીને બપોરના સમયે, તમને ગરમીનો અનુભવ થવા લાગી શકે છે. ઉનાળાની ઋતુમાં ઘણા ફળો ઉપલબ્ધ હોય છે જેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ઉનાળાના ફળોની ખાસ વાત એ […]