1. Home
  2. Tag "heat"

ગુજરાતમાં ગરમીમાં ઘટાડાની સાથે વીજ માગમાં પણ ઘટાડો, 3500 મેગાવોટનો ઘટાડો

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગણીમાં વધારો થયો હતો, પરંતુ ગરમી ઘટડાની સાથે વીજળીની માંગણીમાં લગભગ 3500 મેગાવોટનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ઉનાળો આકરો બનતા 8મી મેના રોજ વીજળીની માગ વધીને […]

સુરતઃ રાંદેર અને કતારગામના વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પહોંચી મનપાનું વિશેષ આયોજન

અમદાવાદઃ સુરતના રાંદેર અને કતાર ગામ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉદેલ માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બંને ઝોનના અનેક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે વરિયાવ ખાતે ઈન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસ્ટેશન માટે ઉપલબ્ધ જગ્યામાં વોટર ટ્રીય પ્લાન્ટ, બુસ્ટર હાઉસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઈન બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ […]

એક તરફ ગરમી અને દરિયાકિનારે ફરવા જવાનો પ્લાન?, તો સમય ન બગાડશો અને કરો તૈયારી

ઉનાળાની ગરમી વધતાની સાથે જ પ્રવાસીઓને એવા સ્થળ વધારે પસંદ આવવા લાગે છે કે જ્યાં તેમને ઠંડકનો અહેસાસ થાય અથવા દરિયાકિનારે ફરવા મળે. આવામાં જો જે પ્રવાસીનો પ્લાન હોય કે તેને આ ગરમીમાં દરિયાકિનારાના સ્થળોએ ફરવું છે તો તેના માટે આ સ્થળો બેસ્ટ સાબિત થઈ શકે છે. આ યાદીમાં પહેલા નંબર પરનું સ્થળ છે ચેન્નાઇનો […]

પાકિસ્તાનમાં પણ ગરમીનો પારો 50 નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ 50 ડીગ્રી સુધી તાપમાન જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉનાળો આકરો બન્યો છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 48 ડીગ્રીને ક્રોસ થયો છે અને 50 ડીગ્રી નજીક પહોંચવાની શકયતા છે. પાકિસ્તાનમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીથી […]

રાજકોટમાં કાળઝાળ ગરમી, ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી

રાજકોટમાં કાળઝાળ ગરમી ST બસમાં મુસાફરોની સંખ્યા ઘટી આકરા તાપમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું રાજકોટ શહેરના લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.સૂર્યનારાયણે અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તેમ ગરમી સતત વધી રહી છે. જેથી બપોર બાદ રસ્તાઓ સુમસાન બન્યા છે અને લોકો કામ સિવાય બહાર જવાનું ટાળી રહ્યા છે. ભયંકર ગરમીને પગલે લોકો હવે […]

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 50 ડીગ્રી પહોંચવાની આગાહીઃ એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્‍હીઃ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ વર્ષે ઉત્તર ભારતના કેટલાક નગરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચવાનો અંદાજ છે. દેશના વિવિધ રાજ્યોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને […]

કાળઝાળ ગરમીમાં કારનું રાખો ધ્યાન,બહારથી અને અંદરથી નહીં થાય ખરાબ

ભીષણ ગરમીથી ખરાબ હાલ તો કારનું પણ રાખો ધ્યાન બહાર અને અંદરથી નહીં થાય ખરાબ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થયા છે.આકરી ગરમીમાં માણસોની આ હાલત છે, તો કલ્પના કરો કે સૂર્યની ગરમીને કારણે તમારી કારની કેવી હાલત હશે.કારની સારી લાઈફ માટે જરૂરી છે કે,તેની સંભાળનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે.કારને ગરમી અને સૂર્યપ્રકાશથી બચાવવાથી કારનું જીવન […]

દેશમાં ઉનાળો વધારે આકરો બન્યો, રાજસ્થાનમાં તાપમાનનો પારો 50 ડીગ્રીને પાર થવાની આગાહી

નવી દિલ્હીઃ ભારતમાં ઉનાળાના આરંભ સાથે અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તાપમાનના પારામાં વધારો થયો છે. દરમિયાન હવામાન વિભાગે આ વર્ષે ગરમીનો પારો 50 ડિગ્રી ઉપર પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મે મહિનો સૌથી ગરમ રહેવાની શકયતા […]

હવામાન વિભાગે કરી આગાહી, પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારે રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ગરમીનો પારો 45 પાર જવાની સંભાવના લોકોએ સતર્ક રહેવાની જરૂર રાજકોટ :દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે જોરદાર ગરમીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિલ્લીમાં તથા ઉત્તરભારતના રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ ગરમીનો જોરદાર પ્રકોપ જોવા મળી રહ્યો છે. આવામાં ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી માટે પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા, અનેક ડેમોના તળિયા દેખાયા

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળના આરંભ સાથે કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણી સતત ઘટી રહ્યું છે. રાજ્યના જળાશયોમાં માત્ર 40 ટકા પાણીનો જથ્થો બચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં પણ પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો હોવાનું જાણવા મળે છે. રાજ્યના 13 જિલ્લાના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. કચ્છ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code