કોંગોની રાજધાનીમાં ભારે વરસાદના કારણે પૂરથી 33 લોકોના મોત, જનજીવન ખોરવાયું
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિન્શાસામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. અધિકારીઓએ સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી. નાયબ વડા પ્રધાન અને ગૃહ અને સુરક્ષા પ્રધાન જેકમેન શબાનીએ જણાવ્યું હતું કે શુક્રવારથી શનિવાર રાત સુધી ભારે વરસાદને કારણે રાજધાનીના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આ દરમિયાન ઘણા […]