આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી 43 હજાર હેક્ટરથી વધુના પાક ધોવાયો
                    વિનાશક બનેલા ચક્રવાતી મોન્થા વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશના કાકીનાડા પર ત્રાટકતા આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં 43 હજાર હેક્ટર પાકને વ્યાપક નુકસાન થયું છે.માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મોન્થાએ આંધ્રપ્રદેશ અને યાનમમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

