જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારા બે સરકારી કર્મચારીઓની સેવાઓ રદ
શ્રીનગર, 08 એપ્રિલ 2026: જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓને મદદ કરવાના શંકાસ્પદ બે સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા છે. બરતરફ કરાયેલા કર્મચારીઓની ઓળખ ફરહત અલી ખાંડે (શિક્ષણ વિભાગ, રામબનમાં વર્ગ IV કર્મચારી) અને મોહમ્મદ શફી ડાર (ગ્રામીણ વિકાસ વિભાગમાં વર્ગ IV કર્મચારી) તરીકે થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાંડે હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ […]


