1. Home
  2. Tag "helth care"

હાર્ટ એટેક આવવાનો છે કે નહીં? બ્લડ ટેસ્ટથી ખબર પડી જશે…

બ્લડમાં કેટલાક ખાસ પ્રોટિન હોય છે. તેના દ્વારા જાણી શકીએ છીએ કે ફ્યૂચરમાં હાર્ટ એટેક ક્યારે થવાનો છે. સૌથી હેરાનીની વાત એ છે કે આ ચેપ અપથી 6 મહિના પહેલા જ ખબર પડી જાય છે કે હાર્ટ એટેક ક્યારે આવવાનો છે. આ રિસર્ચ 1 લાખ 69 હજાર લોકો પર કર્યો છે. જેમાં બ્લડ સેમ્પલ લીધા […]

શું તમને ખબર છે શક્કરિયા ખાવાના ફાયદા? જો ના હોય તો જાણો….

શિયાળાની મૌસમ ચાલું છે, શિયાળો આવતા જ ઘણા પ્રકારના સ્વાદિષ્ટ ફળ અને શાકભાજી આપણા ભોજનનો હિસ્સો બની જાય છે, તેમાંથી એક શક્કરિયા છે જે શિયાળો આવતા જ લોકોના ડિનર ટેબલનો હિસ્સો બની જાય છે. શક્કરિયા દેખાવમાં બટાકા જેવા હોય છે અને ખાવામાં વધારે સ્વાદિષ્ટ હોય છે. તેના મીઠા સ્વાદને લીધે બાળકો અને વૃદ્ધ લોકો શક્કરિયાને […]

કેન્સરની સારવાર દરમિયાન વાળ કેમ ખરે છે અને શું વાળ પાછા આવે છે?, જાણો….

કેન્સરના ઈલાજમાં વાળ ખરવા સામાન્ય વાત છે. જેને મેડિકલ ભાષામાં એલોપેસિયા કહેવામાં આવે છે. આ વધારે ત્યારે થાય છે જ્યારે દર્દી કીમોથેરેપી કે રેડિયોથેરેપી કરાવી રહ્યા હોય. કેંન્સરના ઈલાજમાં વપરાતી કીમોથેરેપી દવાઓ ઝડપથી વિભાજિત થવા વાળી કોશિકાઓનું નિશાન બને છે. આમાં કેન્સરની કોશિકાઓ તો આવે જ છે, સાથે જ શરીરની અન્ય ઝડપથી વિભાજિત થવા વાળી […]

થાયરૉઇડની સમસ્યાથી પરેશાન છો, તો નિયમિત રીતે આ યોગાસનોનો અભ્યાસ કરો

તણાવના કારણે હાઈપોથાઈરોડિઝમની સમસ્યા થઈ શકે છે. થાઈરોઈડનું સ્તર વધે છે ત્યારે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત જટિલતાઓ થઈ શકે છે. થાઈરોઈડ એ ગળામાં સ્થિત એક નાની ગ્રંથિ છે, જે ઘણા હોર્મોન્સ સ્ત્રાવ કરે છે. આ હોર્મોન્સ મેટાબોલિજમ, શરીરનું તાપમાન અને વિકાસ માટે આવશ્યક હોય છે. થાઈરોઈડના સ્તરમાં ઘટાડો થવાથી શરીરને નુકસાન થઈ શકે છે. યોગ ગુરુ […]

ચિંતા અને તણાવને દૂર કરવામાં વિટામિન ડી નો મહત્વનો ફાળો, આ રીતે સુધારે છે તમારું માનસિક સ્વાસ્થ્ય

વિટામિન ડી ની કમીથી મુંઝવણ અને તણાવની મુશ્કેલીઓ થાય છે. એવામાં તમારા આહારમાં એવા ફળોનો સમાવેશ કરો જેનાથી તમારા શરીરને વિપુલ પ્રમાણમાં વિટામિન મળી શકે. Vitamin D deficiency: જો તમે તણાવ અને ચિંતામાં રહો છો, તો તેનું કારણ વિટામિન હોય શકે. આપણા શરીરમાં વિટામિનની કમીથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓ શરૂ થાય છે. મુંજવણ અને […]

ઉનાળામાં લીચી નું સેવન અનેક રોગોથી તમને રાખે છે દૂર, જાણો લીચી ખાવાના ફાયદાઓ વિશે

લીચી ખાવાથી થાય છે અનેક ફાયદા એનર્જી માટે લીચી એક બ્સેટ ઓપ્શન   ઉનાળાની ગરમીના કારણે બોડિ ડિહાઈડ્રેડ થી જતું હોય છે, કેટલું પાણી પીવા છત્તા શરીરમાં એનર્જી ઘટી જાય છે,ગરમીના કારણે ખોરાક વધુ લી શકતા નથી જેથી આપણે ફળો જ્યૂસ જેવી વસ્તુઓ વધુ ખાવી જોઈએ જેથી ઉનાળામાં પણ આપણે તંદુરસ્ત રહી શકીએ, ઉનાળામાં લીચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code