1. Home
  2. Tag "Himmatnagar"

ખંભાત અને હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, વિફરેલા ટોળાંએ દુકાનોને આગ ચાંપી

અમદાવાદઃ દેશભરમાં રામનવમીનો તહેવાર રંગેચંગે મનાવવામાં આવ્યો હતો. ત્યારે ખંભાત અને હિંમતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારોનો બનાવ વન્યો હતો. આણંદના સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી છે. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. […]

કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરના કાણીયોલ ગામમાં 7 દિવસનું સ્વયંભૂ લોકડાઉન

સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ સ્ફોટક સ્થિતિમાં કોરોનાને નિયંત્રિત કરવા હિંમતનગરનું કાણીયોલ ગામ 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે માત્ર સવાર સાંજે 2 કલાક આવશ્યક ચીજ વસ્તુઓ માટે દુકાનો ખુલશે હિંમતનગર: સાબરકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ગામડાઓ હવે સ્વંયભૂ બંધ પાળી રહ્યા છે. હિંમતનગરનું કાણીયોલ ગામ આજથી 7 દિવસ માટે સ્વયંભૂ બંધ રહેશે. માત્ર […]

કોરોના કાળમાં હિંમતનગર પાલિકાની આવકમાં વધારોઃ વિવિધ વેરાની 9.56 કરોડની આવક

નગરપાલિકાની પ્રથમવાર ઐતિહાસિક આવક વ્યવસાય વેરા થતી 1.55 કરોડની આવક મિલકત વેરાની આવકમાં 56 લાખનો વધારો અમદાવાદઃ સાબરકાંઠાની હિંમતનગર પાલિકાની તિજોરી કોરોના કાળમાં છલકાઈ છે અને ગયા વર્ષની સરકામણીમાં આવકમાં વધારો થયો છે. પાલિકાને મિલકત વેરાની ઐતિહાસિક રૂ. 8 કરોડથી વધુની આવક થઈ છે. આવી જ રીતે વ્યવસાય વેરા થતી રૂ. 1.55 કરોડની આવક થઈ […]

હવેથી પોળોના જંગલમાં માત્ર ટુ વ્હીલરને મળશે એન્ટ્રી –  ભારે વાહનો પર લગાવાયો પ્રતિબંધ

પોળોના જંગલમાં  માત્ર ટુ વ્હીલરને મળશે એન્ટ્રી ભારે વાહનો પર લગાવાયો પ્રતિબંધ અમદાવાદઃ-પોળોના જંગલો પ્રવાસીઓ માટે એક ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, જ્યા હજારો લોકો અમદાવાદ આસપાસથી પિકનિક માટે આવતા હોય છે. આ સ્થળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં સ્થિત છે, કુદરતી સાનિધ્યની મજા લેવા આવતા પ્રવાસીઓનો અહીં હેમંશા ઘસારો જોવા મળે છે. ત્યારે હવે પોળો ફોરેસ્ટ […]

ગુજરાતના આ ચેતક કમાન્ડોને  જીવનરક્ષા એવોર્ડથી સમ્માનિત કરાયા – જાણો કયા કારણસર મળ્યું આ સમ્માન

ગુજરાતના આ ચેતક કમાન્ડોને જીવનરક્ષા એવોર્ડ એક વ્યક્તિનો બચાવ્યો હતો જીવ અમદાવાદઃ-હિંમતનગર નજીકના ભોલેશ્વર ગામના રહીશ રાકેશભાઇ બાબુભાઇ જાદવ ચેતક કમાન્ડો તરીકે પોતાની દેશ પ્રત્યેની ફરજ બજાવી રહ્યા છે. હાલસમાં તેમણે જીનવ રક્ષા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. હિંમતનગર નજીકના ભોલેશ્વર ગામના રહીશ રાકેશભાઇ બાબુભાઇ જાદવે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક દર્દીને […]

કોરોના મહામારી, પોલો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બે દિવસ રહેશે બંધ

અમદાવાદઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવ્યા બાદ દુનિયાના અનેક દેશોમાં પણ કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવ્યું છે. જેથી ભયનો માહોલ ઉભો થયો છે. બીજી તરફ ડિસેમ્બરના અંતિમ સપ્તાહની ઉજવણી ઉપર પણ અનેક જગ્યાઓ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગુજરાતમાં સુપ્રસિદ્ધ પોલો ફોરેસ્ટને બે દિવસ બંધ રાખવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code