1. Home
  2. Tag "hindu"

પાકિસ્તાનમાં પહેલીવાર હિન્દુ બન્યો પોલીસ ઓફિસર, શું છે સેના અને પોલીસ ભરતીના નિયમો

પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ હિન્દુ મહિલા પોલીસ ઓફિસર બની છે. મનીષા રોપેતાને આ સન્માન મળ્યું છે. તે સિંધ પોલીસની પ્રથમ મહિલા પોલીસ અધિકારી છે. રોપેતાએ 2021માં સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી. પાકિસ્તાનમાં હિન્દુ યુવતી માટે પોલીસ ઓફિસર બનવું મુશ્કેલ માનવામાં આવે છે. રોપેતાએ પાકિસ્તાની અભિનેત્રી નિમરા ખાનના અપહરણના પ્રયાસનો કેસ સંભાળ્યો હતો. રોપેતાએ […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી છે અને હિન્દુઓ તથા તેમના ધાર્મિક સ્થળો ઉપર થતા હુમલાઓ તાત્કાલિક અટકાવવા માંગણી કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર દેશમાં બાંગ્લાદેશની ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે અને વિવિધ સંગઠનો દ્વારા રેલીઓ યોજીને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવા માટે યોગ્ય પગલા […]

હિન્દુ કેલેન્ડરનું નવુ વર્ષ ક્યારથી શરૂ થાય છે જાણો…

અંગ્રેજી કેલેન્ડરનું નવું વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થાય છે. હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. હિન્દુ નવા વર્ષને વિક્રમ સંવત, નવ સંવત્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે દિવસથી હિંદુ નવું વર્ષ શરૂ થાય છે. હિંદુ નવું વર્ષ 30 માર્ચ, 2025 થી ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થશે. આ વિક્રમ સંવત […]

‘બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર પર આખું વિશ્વ કેમ મૌન છેઃ ભૂતપૂર્વ USCIRF ચીફ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને ભારતમાં ભારે રોષ છે. નવાઈની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં માનવાધિકારના ધ્વજવાહક એવા અમેરિકાએ હજુ સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા માટેની ટોચની સંસ્થાના ભૂતપૂર્વ વડાએ પોતે આ અંગે પોતાની જ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એમ પણ […]

…તો એવો સમય આવશે કે હિન્દુઓએ પશ્ચિમ બંગાળ ખાલી કરવું પડશેઃ ગિરિરાજ સિંહ

બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીને લઈને મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના નેતા ગિરિરાજ સિંહે બંગાળના લોકોને ડાયરેક્ટ એક્શન ડેની યાદ અપાવતા હિન્દુઓને સંગઠિત થવા કહ્યું છે. તેમણે કહ્યું કે આજે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ તેમના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહ્યા છે. આ પહેલા બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ […]

જો દેશને કોંગ્રેસને હવાલે કરી દેવાય તો હિન્દુઓ માટે કોઈ દેશ નહીં બચેઃ ભાજપા

નવી દિલ્હીઃ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ભારતમાં 1950 અને 2015 વચ્ચે હિંદુઓની વસ્તીમાં તીવ્ર 7.8 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડો બહાર આવતાં જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટના મામલે ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ભાજપાએ જણાવ્યું હતું કે, જો દેશ કોંગ્રેસને સોંપી દેવામાં […]

હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

નવી દિલ્હી: પોતાની દમદાર એક્ટિંગ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટ્રેસ કંગના રનૌતે સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે હું ગૌમાંસ અથવા અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી, આ શર્મનાક છે કે […]

સંદેશખાલીમાં જે થયું તના માટે 100% ટીએમસી જવાબદાર, કોલક્ત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની સરકારને આપ્યો ઠપકો

કોલક્ત્તા: સંદેશખાલી મામલા પર કોલકત્તા હાઈકોર્ટે બંગાળ સરકારને ઠપકો આપ્યો છે. મામલાને બેહદ શર્મનાક ગણાવતા હાઈકોર્ટે કહ્યું છે કે જો રાજ્યમાં નાગરિકોની સુરક્ષા ખતરામાં છે, જે તેમની જવાબદારી રાજ્ય સરકારની છે. હાઈકોર્ટે કહ્યું છે કે સંદેશખાલીમાં જે થયું જો તેમાં એક ટકા પણ સચ્ચાઈ છે, તો આ બેહદ શર્મનાક છે, કારણ કે બંગાળના સાંખ્યિકી રિપોર્ટમાં […]

જન્મથી હિંદુ છું, રામનું અપમાન સહી શકું નહીં, બોલીને પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌરવ વલ્લભે રાજીનામું આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને એક લાંબી ચિઠ્ઠી પણ લખી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે મેં પાર્ટી જોઈન કરી હતી, ત્યારની કોંગ્રેસ અને હાલની કોંગ્રસમાં આસમાન-જમીનનું અંતર આવી ગયું […]

પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા રૂપાલાની વિવાદીત ટીપ્પણી માફીને લાયક છે? રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા રુખી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં એક નિવેદન આપીને વિવાદમાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરસોત્તમ રુપાલાની ટીપ્પણીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે જૂના જમાનાના રાજવીઓ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code