જાણો મુસ્લિમ મહિલા ડીએસપીએ શા માટે લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા?
. ગ્વાલિયરમાં ટકરાવની સ્થિતિ ટાળવાની હતી ડ્યૂટી . ડીએસપીને સનાતન વિરોધી ગણાવીને જય શ્રીરામના પોકારાયા સૂત્રો . ડીએસપીએ પણ જય શ્રીરામના સૂત્રો પોકારીને આપ્યો વળતો જવાબ ગ્વાલિયર : મધ્યપ્રદેશમાં ગ્વાલિયર બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અનિલ મિશ્રા દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકર પર વિવાદિત ટીપ્પણી બાદ એસસી, એસટી અને સવર્ણ સંગઠનો વચ્ચે તણાવ છે. જો કે આ […]


