1. Home
  2. Tag "Hindu organizations"

અંબાજી મંદિરઃ મોહનથાળના પ્રસાદ મુદ્દે વિવાદ વિકર્યો, હિન્દુ સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજીમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન શ્રદ્ધાળુઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને પગલે સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરીને આગામી 48 કલાકમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ […]

ડીસામાં લવજેહાદ-ધર્મપરિવર્તનની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિધર્મી યુવાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ યુવતીની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ વિધર્મી યુવાને યુવતીના પિતા પાસેથી ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન […]

સુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાન ફુડ ફેસ્ટિવલનું બેનર લાગ્યુઃ હિન્દુ સંગઠનોમાં રોષ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાની ફુડ ફેસ્ટિવલનું બેનર લાગતા હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બેનર તોડી નાખીને રેસ્ટોરન્ટ સંચાલકને ચેતવણી પણ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના રિંગરોડ વિસ્તાર પર આવેલી એક રેસ્ટોરન્ટની બહાર ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર લાગ્યા હતા. જેમાં પાકિસ્તાની ડિનરની જાહેરાત કરવામાં આવી હતી. તા. 12 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code