નેપાળને ફરીથી હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માગણી થઈ રહી છે બુલંદ
નેપાળની એક દક્ષિણપંથી રાજકીય પાર્ટીએ બંધારણમાં ધર્મનિરપેક્ષ હોવાની જોગવાઈને રદ્દ કરવાની માગણી કરીને પોતાના દેશને ફરીથી હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની પોતાની સરકાર સમક્ષ માગણી કરી છે. નેપાળમાં 2006ના જનાંદોલનની સફળતા બાદ 2008માં તેને હિંદુ રાષ્ટ્રના સ્થાને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું હતું. 2008માં નેપાળમાંથી રાજશાહીને સમાપ્ત કરવામાં આવી હતી. હવે નેપાળને ફરીથી હિંદુ રાષ્ટ્ર ઘોષિત […]