હિંદુ સમાજ એક થાય તો જ તે વિકાસ પામી શકે છેઃ મોહન ભાગવત
કેરળના પથનમથિટ્ટામાં ચેરુકોલપુઝા હિંદુ ધાર્મિક પરિષદ દ્વારા આયોજિત હિંદુ એકતા પરિષદમાં ભાગ લેવા પહોંચેલા આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, “એક સંયુક્ત સમાજ ખીલે છે, જ્યારે વિભાજિત સમાજ સુકાઈ જાય છે.” આરએસએસના વડાએ તમામ હિંદુઓને તેમની જાતિ, પ્રદેશ અથવા ભાષાને ધ્યાનમાં લીધા વિના એક માનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું, “હિંદુ બનવું એ “સ્વભાવ” છે જેમાં […]