વિદેશમાં પણ હિન્દુ સંસ્કૃતિ -યુએઈ બાદ હવે બહરીનમાં બનશે ભવ્ય મંદિર,પીએમ મોદીએ ટ્વિટ કરીને માન્યો આભાર
યૂએઈ બાદ હવે બહરિનમાં બનશે મંદિર જમીન આપવા બદલ પીએમ મોદીએ આભાર માન્યો પીએમ મોદીએ કર્યું ટ્વિટ બહરીનમાં બનશે ભ્વય મંદિર જમીન ફઆળવવા માટે પીએમ મોદીનો માન્યો આભાર દિલ્હીઃ- ભારતની હિન્દુ સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ વખાણાઈ છે અને વિદેશી લોકો તેનું અનુકરણ પણ કરી રહ્યા છે જે ભારત માટે […]