1. Home
  2. Tag "Hindu Temple"

ખાલિસ્તાન સમર્થકોએ ફરી હિંદુ મંદિરને બનાવ્યું નિશાન,તોડફોડ બાદ દિવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર

અમેરિકામાં ખાલિસ્તાનીઓનું શરમજનક કૃત્ય હિન્દુ મંદિર પર હુમલો; દિવાલો પર લખ્યા સૂત્રો પોલીસે આ ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી  દિલ્હી:અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓનું વધુ એક શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. અહીં કેટલાક તોફાની તત્વોએ મંદિરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં આ લોકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. કેલિફોર્નિયા પોલીસે […]

ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી

દિલ્હી: કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિંદુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ શનિવારે મધ્યરાત્રિએ સરેમાં એક મંદિરમાં તોડફોડ કરી હતી અને ભારતીય સમુદાયમાં ડર પેદા કરવા મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરના મૃત્યુ પર જનમત સંગ્રહના પોસ્ટરો ચોંટાડ્યા હતા. આરોપીનું આ કૃત્ય મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થયું […]

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરને મળી ધમકી,ખાલિસ્તાનીના નારા લગાવવા કહ્યું

દિલ્હી:ઓસ્ટ્રેલિયાના એક પ્રસિદ્ધ હિંદુ મંદિરને ધમકીભર્યા ફોન કોલ્સ મળ્યા, જેમાં મંદિરને 18 ફેબ્રુઆરીએ એટલે કે આજે મહાશિવરાત્રી શાંતિપૂર્ણ રીતે ઉજવવી હોય તો ખાલિસ્તાની તરફી સમર્થક નારેબાજી કરવા જણાવ્યું હતું.શુક્રવારે મીડિયામાં આવેલા એક સમાચારમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.બ્રિસ્બેનના ગાયત્રી મંદિરને આ ધમકીનો ફોન આવ્યો હતો. અગાઉ, ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં ત્રણ હિન્દુ મંદિરોમાં “ખાલિસ્તાની સમર્થકો” […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ મચાવ્યો આતંકઃ 14 હિન્દુ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાત્રે 14 હિંદુ મંદિરોમાં અજ્ઞાત કટ્ટરવાદીઓએ પ્રવેશીને હુમલા કરીને તોડફોડ મચાવી હતી. ઠાકુરગાંવના બલિયાડાંગી ઉપાશ્રયમાં હિંદુ સમુદાયના નેતા વિદ્યાનાથ બર્મને જણાવ્યું હતું કે ,અજાણ્યા લોકોએ રાત્રે હુમલા કર્યા હતા અને 14 મંદિરોમાં મૂર્તિઓની તોડફોડ કરી હતી. ઉપજિલ્લા પૂજા સમારોહ કાઉન્સિલના જનરલ સેક્રેટરી બર્મને જણાવ્યું હતું કે, કેટલીક મૂર્તિઓનો નાશ કરવામાં આવ્યો હતો, […]

ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિર પર ફરી હુમલો,ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી

દિલ્હી:આ સમયે ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.અહીં હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.ખાલિસ્તાન સમર્થકોએ મેલબર્નના અલ્બર્ટ પાર્ક સ્થિત હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે.મેલબર્નમાં છેલ્લા 15 દિવસમાં મંદિર પર આ ત્રીજો હુમલો છે. ઇસ્કોન મંદિર, જેને હરે કૃષ્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.મેલબર્ન એ ભક્તિ યોગ ચળવળનું જાણીતું કેન્દ્ર છે.સોમવારે સવારે મંદિરના […]

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ વધુ એક હિન્દુ મંદિરને બનાવ્યું નિશાન

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન કટ્ટરપંથીઓએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી હોવાનું ઘટના સામે આવી છે. બીજી તરફ પોલીસે ગુનો નોંધીને કટ્ટરપંથીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો ઉપર હુમલા કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંગ્રેજોના […]

તો આ કારણે લોકો નવરાત્રિમાં સાત્વિક ભોજન જમે છે! જાણો તમે પણ આ કારણ

નવરાત્રિમાં લોકો ક્યારેક નવ દિવસ ઉપવાસ કરે છે તો કેટલાક લોકો કેટલાક પ્રકારના નિયમોમાં પોતાને બાંધતા પણ હોય છે. મોટાભાગના લોકો તો સાત્વિક ભોજન જમવાનું જ પસંદ કરતા હોય છે આવામાં લોકોને ઈચ્છા પણ થતી હશે કે આ પાછળનું કારણ જાણવાની, તો આ છે તે પાછળનું કારણ… જો વૈજ્ઞાનિક કારણોની નજરથી જોઈએ તો વૈજ્ઞાનિકોની વાત […]

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ મંદિર ઉપર કટ્ટરપંથીઓનો હુમલો, ભગવાનની મૂર્તિ ખંડિત કરી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર કટ્ટરપંથીઓ લધુમતીઓના ધાર્મિક સ્થળને નિશાન બનાવવામાં આવ્યાનું સામે આવ્યું છે. કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં માતાજીના મંદિરમાં કટ્ટરપંથીઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ ઘટનાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

જમ્મુ-કાશ્મીર: કટ્ટરપંથીઓએ હવે હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યું, પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગને અજામ આપીને નિર્દોશ કાશ્મીરી પંડિતો અને બિનકાશ્મીરીઓની હત્યાના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કવાયત શરૂ કરી છે. દરમિયાન હવે કટ્ટરપંથીઓ હિન્દુઓના ધાર્મિક સ્થળોને પણ નુકશાન પહોંચી રહ્યાં છે. કટ્ટરપંથીઓ ડોડા જિલ્લામાં પ્રાચીન વાસુકી નાગ મંદિરમાં તોડફોડ કરતા ખળભળાટ મચી ગયો છે. આ […]

બાંગ્લાદેશમાં ફરી એકવાર કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું : તોડફોડ કરીને લૂંટ ચલાવી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં હુમલાની ઘટના સામે આવી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઈસ્કોન રાધાકાંતા મંદિર ઉપર કટ્ટરપંથીઓના ટોળાએ હુમલો કર્યો હતો. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ મચાવીને કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી હતી. આ બનાવમાં કટ્ટરપંથીઓનો સામનો કરનારા કેટલાક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઢાકામાં વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટ સ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code