1. Home
  2. Tag "hindu"

મધ્યપ્રદેશના દેવાસમાં હિંદુઓએ લગાવ્યા મકાન વેચવાના પોસ્ટર!, ફ્લેગમાર્ચ બાદ હટાવાયા પોસ્ટર

દેવાસ: મધ્યપ્રદેશના દેવાસમાં કબ્રસ્તાન અને સ્મશાન વિવાદથી ક્ષુબ્ધ થયેલા હિંદુઓએ શનિવારે પોતાના ઘર વેચવાના પોસ્ટર લગાવ્યા અને બાદમાં પ્રશાસન અને પોલીસને સમજાવા તથા વિસ્તારમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યો અને તેના પછી મોડી રાત્રે તેમણે પોસ્ટરો હટાવ્યા હતા. શુક્રવારે પ્રશાસને કબ્રસ્તાન અને સ્મશાન વિવાદમાં નવો માર્ગ કાઢવાની કોશિશ કરી હતી. લોકોએ હનુમાનજીનો ફોટોગ્રાફ રાખીને પૂજા પણ […]

રાજસ્થાનની સરકારી શાળામાં હિંદુ વિદ્યાર્થિનીના ટીસી પર લખ્યું ઈસ્લામ, ધર્માંતરણ-લવજેહાદની સાજિશ સામે શિક્ષણ મંત્રી ભડક્યા

કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં ધર્માંતરણ અને લવ જેહાદની સાજિશોના ખુલાસા બાદ બે શિક્ષક સસ્પેન્ડ થયા છે. આ સ્કૂલ સાંગોદ કસબાની પાસે આવેલી ખજૂરી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળા છે. સ્કૂલની એક હિંદુ વિદ્યાર્થિનીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં ઈસ્લામ લખવામાં આવ્યું છે અને વિદ્યાર્થિનીઓને બળજબરીથી નમાજ પઢાવવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં ચાલી રહેલા ઈસ્લામી ષડયંત્રનો […]

રાજસ્થાનમાં હિંદુઓના ધર્માંતરણનું વિષચક્ર, ભરતપુરમાં 20000થી વધુને બનાવાયા ખ્રિસ્તી!

જયપુર: રાજસ્થાનના ભરતપુર ખાતેની એક હોટલમાં રવિવારે ખ્રિસ્તી મિશનરી ધર્માંતરણનો કાર્યક્રમ ચલાવી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચંદીગઢના પાદરી બજિંદરસિંહને લાઈવ સામેલ જોડવામાં આવ્યો હતો. તે લોકોનું ધર્માંતરણ કરાવી રહ્યો હતો. કાર્યક્રમમાં દાવો કરાયો હતો કે તે મૃત બાળકોને જીવિત કરી શકે છે અને કેન્સર જેવી ભયાનક બીમારીનો પણ ઈલાજ કરી શકે છે. કાર્યક્રમના આયોજકો કુંવરસિંહ […]

ભરતપુરમાં 350 હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનો હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો, 40થી 50 હજાર રૂપિયાની અપાય હતી લાલચ

ભરતપુર: રાજસ્થાનના ભરતપુરની એક હોટલમાં સેંકડો લોકોના ધર્માંતરણની કોશિશનો મામલો સામે આવ્યો છે. હિંદુ સંગઠનોના હંગામા બાદ કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ સંગઠનોનેો દાવો છે કે ખ્રિસ્તી મિશનરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓને 500-500 રૂપિયા આપ્યા હતા. તેની સાથે ખ્રિસ્તી બનવા પર 40થી 50 હજાર રૂપિયા ખાતામાં નાખવાની લાલચ આપી હતી. […]

બંગાળનો સૌથી શક્તિશાળી મુસ્લિમ નવાબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો, ઔરંગઝેબનો હતો પ્રીતિપાત્ર

નવી દિલ્હી: બંગાળમાં આજે પણ કોઈ મુસ્લિમ શાસકને સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવ્યો છે, તો તે છે મુર્શિદ કુલી ખાન. તેના નામ પરથી બંગાળના શહેરનું નામ મુર્શિદાબાદ પડયું હતું. તે બંગાળનો પહેલો નવાબ હતો. સૌથી વધુ રસુખવાળો અને શક્તિશાળી નવાબ. મોહમ્મદ હાદી નામથી ઓળખાતા નવાબ મુર્શિદ કુલી ખાનનો જન્મ હિંદુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક […]

માલદીવ કેવી રીતે બન્યું હિંદુથી મુસ્લિમ રાષ્ટ્ર, બિહાર-ગુજરાત સાથે શું છે કનેક્શન?

નવી દિલ્હી: પુરાતત્વવિદો અને ઈતિહાસકારો એકમત છે કે માલદીવમાં વસવાટ કરનારા પહેલા નિવાસીઓ મુસ્લિમ ન હતા. તેમના પ્રમાણે, સૌથી પહેલા અહીં વસવાટ કરનારા સંભવત ગુજરાતી હતા. ચીનના ઈશારે ભારત વિરુદ્ધ હાલના દિવસોમાં ઝેર ઓકી રહેલું માલદીવ પોતાનો ઈતિહાસ અને પોતાના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ભારતે સૌથી પહેલા આ […]

હાજી મલંગ દરગાહ પર મહારાષ્ટ્રમાં વિવાદ, હિંદુ પક્ષ કરે છે મંદિર હોવાનો દાવો- જાણો પુરી કહાની

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 2 જાન્યુઆરીએ કહ્યુ હતુ કે તે સદીઓ જૂની હાજી મલંગ દરગાહની મુક્તિ માટે પ્રતિબદ્ધ છે. હિંદુવાદી જૂથ આ દરગાહનો મંદિર હોવાનો દાવો કરે છે. આ દરગાહ સમુદ્રતળથી ત્રણ હજાર ફૂટ ઉપર માથેરાનની પહાડીઓ પર મલંગગઢ કિલ્લા પાસે છે. અહીં યમનના 12મી સદીના સફી સંત હાજી અબ્દ ઉલ રહમાનની દરગાહ છે, […]

રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ

પટના: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના હિંદુઓમાં ભગવાન રામલલાની ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ છે. પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા દેશના ચોક્કસ રાજકીય પક્ષો અને તેના નેતાઓની રામમંદિર સામેની નફરત અને વાંધા હજી જઈ […]

ઉત્તરપ્રદેશઃ બરેલીમાં મુસ્લમાનોના ઉત્પીડનથી હિન્દુઓ ઘર વેચવા બન્યા મજબુર

લખનૌઃ ઉત્તરપ્રદેશના બરેલીમાં ફરી એકવાર મુસ્લમાનોના ઉત્પીડનને કારણે હિન્દુ પરિવારો ઘર છોડીને હિજરત કરવા મજબુર બન્યાની ઘટના સામે આવી છે. જિલ્લાના આંવલા પોલીસ સ્ટેશન વિસ્તારના મઉચંદપુર ગામમાં આ ઘટના સામે આવી છે. હિન્દુ ધર્મના પરિવારોએ ઘરની બહાર મકાન વેચવાનું છે તેવા પોસ્ટર લગાવ્યાં છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો તરફથી કરવામાં આવતા ઉત્પીડનનો ઉલ્લેખ કરવામાં આવ્યો […]

હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરીને બ્રિટનના PM ઋષિ સુનકે મંદિરોમાં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી

જી20 સમિટમાં ભાગ લેવા આવ્યા ભારત એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવી ચુક્યાં છે, આ દરમિયાન તેમણે ખાલિસ્તાન, યુક્રેન-રશિયા યુદ્ધ અને પીએમ મોદી સાથેના સંબંધોને લઈને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાને ગૌરવશાળી હિન્દુ ગણાવ્યા હતા. તેમજ ભારતમાં પ્રવાસ દરમિયાન વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code