ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે બંધ છે થાર એક્સપ્રેસ, હિંગળાજ શક્તિપીઠની યાત્રા અટકી
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે થાર એક્સપ્રેસ બંધ નવરાત્રિમાં હિંગળાજ માતાના દર્શને જનારા ભક્તો નિરાશ ભારત અને પાકિસ્તાનમાં તણાવને કારણે બંધ થયેલી થાર એક્સપ્રેસને કારણે હિંગળાજના ભક્ત આ વખતે નવરાત્રિમાં પાકિસ્તાન જઈ શક્યા નથી. નવરાત્રિમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, કેરળ સહીત અન્ય રાજ્યોના હિંગળાજ માતાના ઉપાસક પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં શક્તિપીઠના દર્શન કરવા માટે ગત 13 વર્ષોથી […]