25 જાન્યુઆરીએ શા માટે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે ?જાણો તેનો ઇતિહાસ અને હેતુ
લોકશાહી દેશનો પાયો તેના નાગરિકોને આપવામાં આવેલા મતદાન અધિકારો પર આધાર રાખે છે. ભારત એક લોકશાહી અને બંધારણીય દેશ છે, જે લોકો દ્વારા, લોકો વડે, લોકો માટે શાસન કરે છે.ભારતની આઝાદી પછી, 26 જાન્યુઆરી 1950 ના રોજ દેશમાં બંધારણ અમલમાં આવ્યું.ભારતીય બંધારણે દરેક નાગરિકને ચોક્કસ અધિકારો આપ્યા છે.આ અધિકારો સાથે, આદર્શ નાગરિક માટે કેટલીક ફરજો […]