5 હજારથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર કિડની હોસ્પિટલના સ્થાપક ડૉ. એચ. એલ. ત્રિવેદીનું નિધન
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કિડની વિભાગના સ્થાપક અને વિશ્વભરમાં 5000 જેટલી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉ.એચ.એલ ત્રિવેદીનું 90 વર્ષની વયે નિધન થયું છે. બપોરે અઢી (2:35) વાગ્યે તેમનું અવસાન થયું હતું. આવતી કાલે તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે. ડૉ.ત્રિવેદી છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને તેમને અમદાવાદની કિડની […]