1. Home
  2. Tag "Holy Dip"

મહાકુંભઃ ઉત્તરાખંડનાં CM ધામીએ સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી

લખનૌઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચીને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. પવિત્ર ધાર્મિક વિધિઓ માટે સીએમ ધામી સાથે તેમની પત્ની, માતા અને પુત્ર પણ હતા. પવિત્ર સ્નાન કર્યા પછી, ધામીએ ત્રિવેણી સંગમમાં પક્ષીઓને પણ ભોજન કરાવ્યું. બાદમાં, મીડિયા સાથે વાત કરતી વખતે, પુષ્કર ધામીએ તક બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને […]

મહાકુંભઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે અત્યાર સુધીમાં મહાકુંભમાં લગભગ 42 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે અને હજુ પણ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ મહાકુંભ પહોંચ્યાં હતા. તેમજ બંને નેતાઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પ્રયાગરાજ પહોચ્યાં હતા. જ્યાંથી મહાકુંભમાં […]

મહાકુંભઃ ભૂટાનના રાજાએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન મંગળવારે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. દરમિયાન CM યોગી આદિત્યનાથ અને જળશક્તિ મંત્રી સ્વતંત્ર દેવ પણ હાજર રહ્યા હતા. ખ્યમંત્રી યોગી અને ભૂટાનના રાજા લખનૌથી એકસાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. એરપોર્ટથી બંને રોડ માર્ગે સંગમ કિનારે પહોંચ્યા. અને અરૈલ ઘાટથી હોડીમાં બેસી […]

મહાકુંભમાં અત્યાર સુધીમાં 35 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ 2025નો મહા કુંભ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ બની ગયો છે, જેમાં 3 ફેબ્રુઆરી, 2025 સુધીમાં કુલ 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન વિધિમાં ભાગ લીધો હતો. વસંત પંચમીના પાવન દિવસે 2.33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં પોતાને સમર્પિત કર્યાં હતાં, જે મહાકુંભમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. સમગ્ર જીવનકાળમાં એક જ વાર […]

મહાકુંભમાં ત્રીજું અમૃત સ્નાન, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ વસંતપંચમી પ્રસંગે પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજુ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. 13 અખાડાના સાધુ સંતો સહિત દુનિયાભરથી કરોડો શ્રધ્ધાળુઓ આજના અમૃત સ્નાનમાં આશ્થાની ડુબકી લગાવવા મહાકુંભમાં સામેલ થઇ રહ્યાં છે. પવિત્ર સ્નાનના માધયમથી આધ્યાત્મીક મુક્તિની તલાશમાં પહોચેલા શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું સાક્ષી બની રહેલ પ્રયાગરાજ નગરી ભક્તિ અને આસ્થામય બની છે. વહેલી સવારથી અખાડાઓનું અમૃત સ્નાન ચાલી રહ્યું […]

મહાકુંભમાં મૌની અમાવસ્યા ઉપર 7.64 કરોડ શ્રધ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી

મૌની અમાવસ્યાના પાવન અવસરે મહાકુંભ 2025નું બીજું અમૃત સ્નાન કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજમાં શાશ્વત અને શુદ્ધ ત્રિવેણી સંગમમાં કરોડો શ્રદ્ધાળુઓએ બીજું અમૃત સ્નાન કર્યુ હતું. મહાકુંભ માત્ર શ્રદ્ધા, માન્યતા અને ભક્તિનું પ્રતીક જ નથી, પરંતુ એકતા, સમાનતા અને સાંસ્કૃતિક વિવિધતાનું અસાધારણ ઉદાહરણ પણ છે. ભારતીયોની સાથે મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાળુઓએ પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન […]

અક્ષય તૃતીયા: શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી પવિત્ર ડૂબકી

નવી દિલ્હીઃ યાત્રાધામ હરિદ્વારમાં શુક્રવારે અક્ષય તૃતીયા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચિરંજીવી ભગવાન પરશુરામની અનેક જગ્યાએ પૂજા કરવામાં આવી હતી. દેશના અનેક પ્રાંતોના ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવીને શાશ્વત પુણ્ય પ્રાપ્ત કર્યું હતું. સ્નાન કર્યા પછી લોકોએ દાન વગેરે કર્યું હતું. તીર્થનગરીના આશ્રમ-અખારોમાં પણ અક્ષય તૃતીયાના તહેવાર પર અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code