શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખજૂરના લાડુ
આયુર્વેદમાં ખજૂરને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. ખજૂરનું નિયમિત સેવન કરવાથી શરીરને ગરમ રાખવાની સાથે સાથે અનેક ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખજૂરના લાડુ ખાસ કરીને ફાયદાકારક છે કારણ કે તેમાં ખાંડને બદલે કુદરતી મીઠાશ હોય છે. આ સિવાય સાંધાના દુખાવામાં પણ ખજૂર ફાયદાકારક […]