1. Home
  2. Tag "housing scheme"

RMCની આવાસ યોજનામાં મકાન ફાળવણીમાં ગેરરીતિ, ભાજપના બે કોર્પોરેટરને શો-કોઝ નોટિસ

રાજકોટઃ શહેરનાં ગોકુલનગરમાં આવાસની ફાળવણીમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરોનાં પતિઓએ ગોલમાલ કરી હોવાનું પ્રકાશમાં આવતા મ્યુ. કમિશનર દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કમિટીએ પણ તેનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. અગાઉ શહેર ભાજપ પ્રમુખે બન્ને કોર્પોરેટરોના રાજીનામાં માગી લેવામાં આવ્યા હતા. હવે મ્યુનિ. દ્વારા પણ બન્ને મહિલા કોર્પોરેટરોને શો કોઝ […]

ગાંધીનગરમાં આવાસ યોજનામાં નિયત રકમ ભરનારા 34 લાભાર્થીઓને હવે મકાનો નહીં મળે

ગાંધીનગરઃ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યાને ગુડા’ (ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ) દ્વારા ઘર વિહોણા લોકોને રાહત ભાવે મકાનો આપવામાં આવે છે. આ આવાસ યોજના થકી દરેક વર્ગના લાભાર્થીઓને ઘરનું ધર મળી રહે તે અર્થે વિવિધ આવાસ યોજનાની સ્કીમો મૂકીને ડ્રો કરીને આવાસોની ફાળવણી કરવામાં આવતી હોય છે. જુદી-જુદી સ્કીમ મુજબ આવેલી અરજીઓને ધ્યાને લઈને ગુડા દ્વારા […]

રાજકોટમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપવા સામે તપાસ ઝૂંબેશ, 20 ફ્લેટને સીલ મરાયાં

રાજકોટઃ ગુજરાતમાં પીએમ આવાસ યોજના હેઠળ શહેરી ગરીબોને આવાસો ફાળવવામાં આવે છે. આવા આવાસો જરૂરિયાતમંદ ઘર વિહોણા ગરીબ પરિવારોને ફાળવવામાં આવતા હોય છે. પરંતુ આવાસ મળ્યા બાદ ઘણા પરિવારો આવાસ ભાડે આપી દેતા હોય છે. રાજ્યના તમામ મહાનગરોમાં ફાળવાયેલા આવાસો ભાડે તો આપી દેવામાં આવ્યા નથી, તેની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં […]

ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજના પૂર્ણ ન થતાં લાભાર્થીઓને 12 ટકા વ્યાજ ચૂકવવા આદેશ

ગાંધીનગરઃ શહેર નજીકના કુડાસણ ખાતે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ(ગુડા) દ્વારા મૂકવામાં આવેલા એમઆઇજી-1 પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહીં થતા અને લાભાર્થીઓને સમયસર આવાસનો કબજો સોંપવામાં નહીં આવતા ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી હતી, જેના પગલે રેરાએ શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને  12 ટકા લેખે વિલંબિત વ્યાજ લાભાર્થીઓને ચૂકવી આપવા આદેશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરી વિકાસ […]

પાલનપુર પાલિકાએ 32 કરોડના ખર્ચે બનાવેલી ગરીબો માટેની આવાસ યોજના 7 વર્ષથી ધૂળ ખાય છે

પાલનપુરઃ સરકાર દ્વારા પ્રજાના ટેક્સના ટેક્સના રૂપિયે અનેક યોજનાઓ બનાવવામાં આવતા હોય છે. જેમાં ઘણી યોજનાઓ તો અધિકારીઓ કે પદાધિકારીની લાપરવાહીથી નિષ્ફલ જતી હોય છે. અને પ્રજાના ટેક્સના પૈસા બરબાદ થતાં હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે અનેક યોજના અમલમાં મુકી રહ્યા છે. પરંતુ કેટલાક સ્થળોએ તંત્રની બેદરકારીથી ગરીબોને આવાસનો […]

અમદાવાદમાં આવાસ યોજનામાં અનેક ગેરકાયદે ભાડૂઆતો, AMC દ્વારા ચેકિંગ કરાશે

અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગરીબો માટેના આવાસો કરોડોના ખર્ચે બનાવીને ફાળવાયા છે. ઘણા આવાસોમાં મુળ અરજદારોએ અન્યને ભાડે આપી દીધા છે. આ અંગે ફરિયાદો ઊઠ્યા બાદ હવે એએમસી દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે, અમે મકાનોમાં ગેરકાયદે ભાડુઆતો રહેતા હશે. તો કડક પગલાં ભરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મકાન મળી […]

કોરોનાને લીધે રાજકોટમાં આવાસ યોજનાને નબળો પ્રતિસાદઃ 4171 ફ્લેટ્સ માટે માત્ર 500 ફોર્મ જ ભરાયા

રાજકોટઃ સહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. અને હજુ પણ કોઇ રાહત નજીકમાં દેખાતી નથી ત્યારે વેપાર ધંધા સહિતની તમામ આર્થિક પ્રવૃતિઓને બ્રેક લાગી ગઇ છે. ગત વર્ષે આ જ સમયે સત્તાવાર લોકડાઉનમાં લોકોની આર્થિક હાલત લથડી હતી તેનાથી પણ વધુ ભય લોકોમાં આજે બેસી ગયો છે. આ સંજોગોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code