આસામ : બે વર્ષમાં 1,600 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરાયા
ગુવાહાટી, 14 જુલાઈ 2026: આસામ સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી નાગરિકો વિરૂદ્ધ મોટું અને કડક પગલું ભર્યું છે. છેલ્લા બે વર્ષમાં 1,600 થી વધુ ગેરકાયદેસર પ્રવાસીઓને પકડીને પરત બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વિધાનસભામાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) ના ધારાસભ્ય બદરુદ્દીન અજમલના સવાલના જવાબમાં આ સત્તાવાર […]


