1. Home
  2. Tag "ima"

એલોપેથી અંગે વિવાદાસ્પદ નિવેદનને લઇને રામદેવ સામે પગલાં લેવાની IMAની માંગણી

બાબા રામદેવે એલોપેથીની કરેલી ટીકાનો મામલો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તેમના વિરુદ્વ ફરિયાદ કરવાની કરી માંગણી IMAએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને પત્ર લખીને ફરિયાદ કરવાની કરી અપીલ નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે બાબા રામદેવે એલોપેથી વિરુદ્વ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ વિરોધ નોંધાવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનને […]

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં 420 તબીબોના થયા મોત : IMA

દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકે છે. આ દરમિયાન હજારો કોરોના યુદ્ધાઓએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 420 તબીબોના મોત થયાનું IMAએ જણાવ્યું હતું. દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત IMAએ જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત થયાં છે. […]

18 વર્ષથી વધુના તમામ લોકોને રસી અપાય તેવી IMA એ PM મોદીને પત્ર લખીને કરી વિનંતી

દેશભરમાં કોરોનાના કેસમાં સ્ફોટક ગતિએ વધારો ઇન્ડિયન મેડિકલ એસોસિએશને PM મોદીને કર્યું સૂચન તે તમામ લોકોને રસીકરણમાં સામેલ કરવાનું સૂચન કર્યુ છે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રને લખીને દેશભરમાં તે તમામ લોકોને રસીકરણમાં સામેલ કરવાનું સૂચન […]

પતંજલિની કોરોનિલ ટેબલેટ પર પતંજલિના દાવાથી IMA હેરાન, સ્વાસ્થ્ય મંત્રી પાસે સ્પષ્ટતા માંગી

કોવિડ-19ની સારવાર માટેની પતંજલિની કોરોનિલ ટેબલેટને લઇને વિવાદ IMAએ સવાલ કર્યો કે સ્વાસ્થ્ય મંત્રી ખોટી રીતે પ્રદર્શિત ઉત્પાદનને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે WHOએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓએ કોઇ કોરોનિલ દવાને પ્રમાણિત કરી નથી નવી દિલ્હી: કોવિડ-19ની સારવારમાં સહાયક દવાના રૂપમાં પંતજલિની કોરોનિલ ટેબલેટને આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. કંપનીને આ ટેબલેટમાં […]

કોરોનાના કારણે ડોક્ટરોના મૃત્યુઅંક પર સર્જાયો વિવાદ – આઈએમએ એ ઉચ્ચ સ્તરની તપાસની માગ કરી 

કોરોનામાં ડોક્ટરના મોતના આંકડાનો થયો વિવાદ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠવા પામી દિલ્હીઃ- કોરોનાના કારણે ડોકટરોના મોત અંગે રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો  છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 162 ડોકટરો મૃત્યુ પામ્યા છે, જ્યારે ડોક્ટરોના સંગદઠન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે દેશમાં ઓછામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code