1. Home
  2. Tag "ima"

રાજ્યમાં ગરબા રમવા જતા પહેલા ગુજરાત આ લોકોએ કરાવવો પડશે ટેસ્ટ – હાર્ટ એટેકના વધતા જતા બનાવો વચ્ચે IMAની માર્ગદર્શિકા

અમદાવાદઃ- હવે ગુજરાતમાં ગરબા રમવા જતા પહેલા કેટલીક બીમારીઓ ઘરાવતા લોકોએ મેડિકલ ચેકઅપ ફરજિયાત કરાવાનું રહેશે, વઘતા જતા હાર્ટએટેકેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ અંગેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે‘ઇન્ડિયન મેડિકલ એસોસિએશન’ ની અમદાવાદ શાખાએ શનિવારે જણાવ્યું હતું કે પરિવારમાં હૃદયરોગની પૃષ્ઠભૂમિ ધરાવતા 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ‘ગરબા’માં હાજરી આપતા પહેલા પોતાનું […]

IMA દ્વારા પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર, યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ વિશે કરી વાત

પીએમ મોદીને લખવામાં આવ્યો પત્ર IMA દ્વારા લખવામાં આવ્યો પત્ર વિદ્યાર્થીઓને લઈને કહી વાત દિલ્હી: યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. યુદ્ધને કારણે સ્થિતિ અનિશ્ચિતતાઓથી ભરેલી છે. તેવામાં કોલેજ ખુલવાનું નક્કી નથી. ભારતમાં મેડિકલ સાથે જોડાયેલી સૌથી મોટી સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખી તેમના હસ્તક્ષેપ […]

IMAથી જ દિવંગત CDS બિપિન રાવતે તાલીમ લીધી હતી, દેશનો તિરંગો હંમેશા ઉંચો રહેશે: રાષ્ટ્રપતિ કોવિંદ

દહેરાદૂન સ્થિત IMAની પાસિંગ આઉટ પરેડને રાષ્ટ્રપતિ કોવિંદે સંબોધિત કરી આ દરમિયાન તેમણે દિવંગત CDS જનરલ બિપિન રાવતને કર્યા યાદ CDS બિપિન રાવતે અહીંયાથી જ તાલીમ લીધી હતી નવી દિલ્હી: દહેરાદૂન સ્થિત IMAની પાસિંગ આઉટ પરેડ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે CDS જનરલ બિપિન રાવતને યાદ કર્યા હતા. તેમણે કહ્યું […]

IMA  દ્વારા કેરલ સરકારને ચેતવણીઃ કહ્યું, ‘બકરીઈદ પર આપેલ રાહતનો આદેશ પરત નહી ખેંચે તો કોર્ટના શરણે જઈશું’

આઈએમએ એ કેરલ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો બકરીઈદ પર આપેલી છૂટ પરત લેવા જણાવ્યું જો આમ નહી થાય તો કોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો ભય ફરીથી ફએલાવો લાગ્યો છે, દુનિયાઙરમાં ત્રીજી લહેરને લઈને શંકાઓ સેવાઈ રહી છે ત્યારે  એક દિવસ બાદ દેશમાં મુસ્લિમ ઘર્મનો બકરીઈદનો પ્રવ આવનાર છે,જેને લઈને ઘણી […]

કોરોના સંક્રમણની ત્રીજી લહેરને રોકવા સરકારે આ કામ કરવું જોઇએ: IMA

કોરોના મહામારીને લઇને IMAએ સરકારને કર્યું સૂચન કોરોનાને કાબૂમાં લાવવા માટે સરકારે આ કામ કરવું જોઇએ સરકારે જાહેર મેળાવડાના નિર્ણયો પર ફરી મંથન કરવું આવશ્યક નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેર કરતાં પણ બીજી લહેર વધુ ઘાતક નિવડી હતી. બીજી લહેર દરમિયાન કોરોના વાયરસને કારણે કુલ 776 ડૉક્ટર્સના મોત થયા હતા. કોરોના વાયરસની મહામારીને લઇને ઇન્ડિયન […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, તેમની વિરુદ્વ વધુ એક કેસ નોંધાયો

બાબા રામદેવની મુશ્કેલીઓ વધી હવે છત્તીસગઢના રાયપુરમાં બાબા રામદેવ વિરુદ્વ નોંધાઇ FIR રામદેવ વિરુદ્વ કલમ 188, 268 અને 504 હેઠળ કેસ દાખલ કરાયો નવી દિલ્હી: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરુ થવાનું નામ જ નથી લઇ રહી. છત્તીસગઢના રાયપુરમાં યોગ ગુરુ બાબા રામદેવ વિરુદ્વ FIR દાખલ કરવામાં આવી છે. કોરોનાની સારવાર માટે […]

એલોપેથિ વિવાદઃ-આઈએમએ એ પીએમ મોદીને પત્ર લખીને ડોક્ટરોની સુરક્ષાને લઈને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી

એલોપેથિ વિવાદનો મામલો પીએમ મોદીને દખલ કરવાની અપીલ કરી દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી બાબા રામદેવેને લઈને વિવાદ ચાલી રહ્યો છે,  એલોપેથિ દવાઓને લઈને આપેલા વિવાદીત નિવેદનથી અનેક ડોક્ટર સંગઠનોમાં રોષ જોવા મળે છે, ડોક્ટરો કોરોનાકાળમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સેવામાં લાગ્યા છે તો બીજી તરફ બાબા રામદેવનું આ પ્રકારનું નિવેદન ડોક્ટરો માટે અપમાન […]

બાબા રામદેવની મુશ્કેલી વધી, IMA હવે બાબા રામદેવ વિરુદ્વ 105 કેસ દાખલ કરશે

યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલી વધી હવે IMA વધુ 105 કેસ બાબા રામદેવ વિરુદ્વ દાખલ કરશે IMAની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓ પૂરું થવાનું નામ જ નથી લઇ રહી. હવે IMAના એકલા બિહાર યુનિટ દ્વારા તેમના વિરુદ્વ 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહાર શાખાએ […]

બાબા રામદેવ વિરુદ્વ હવે IMAએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી

બાબા રામદેવની મુશ્કેલીઓ વધી હવે IMAએ દિલ્હી પોલીસમાં બાબા રામદેવ વિરુદ્વ નોંધાવી ફરિયાદ બાબા રામદેવ લોકોના મનમાં વેક્સિનને લઇને ખોટા ભ્રમ પેદા કરી રહ્યા છે: IMA નવી દિલ્હી: એલોપેથી અને ડોક્ટર્સ પર આપેલા વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. IMA ઉત્તરાખંડે બાબા રામદેવ વિરુદ્વ માનહાનિની નોટિસ ફટકાર્યા બાદ હવે IMAએ હવે […]

IMAએ બાબા રામદેવને નોટિસ મોકલી 15 દિવસમાં માફી માંગવાનું કહ્યું

IMAએ બાબા રામદેવને ફટકારી નોટિસ IMA ઉત્તરાખંડે બાબા રામદેવને 1000 કરોડની માનહાનિની નોટિસ ફટકારી નોટિસ ફટકારીને 15 દિવસમાં માફી માગવા માટે કહ્યું નવી દિલ્હી: એલોપેથી અને ડૉક્ટરો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ હવે યોગગુરુ બાબા રામદેવ ખરાબ રીતે ફસાયા છે. હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉત્તરાખંડે રામદેવને 1000 કરોડની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસ ફટકારીને બાબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code