1. Home
  2. Tag "immunity"

ઉનાળાની સવારે આ જ્યુસ દિવસ દરમિયાન તમને રાખે છે ફ્રેશ, એનર્જી લેવલ જળવાી રહે છે

દેશભરમાં ફરી કોરોના મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે  તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરુરી બને છએ તમારા આરોગ્ય. પર ખાસ ધ્યાન આપવું જોઈએ .જો કે તમારે સવારથી જ તમારી ખાણી પીણી પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.દરરોજ સવારે ચા પીવાના બદલે આ ફળો અને શાકભાજીના જ્યુસ પીશો તો તમારી હેલ્છેથ સારી રહેશે તમારે તમારા દિવસને સારી […]

આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખજૂરના લાડુ ખાઓ,જાણો તેને બનાવવાની સરળ રીત

શિયાળાની ઋતુએ દસ્તક આપી છે અને આ ઋતુને કારણે ઠંડી અને રોગપ્રતિકારક શક્તિની સમસ્યાઓ સામાન્ય છે. એવામાં, આ ઋતુમાં ખજૂરના લાડુ ખાવાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ મજબૂત નથી થતી, પરંતુ તેનાથી હાડકાંમાં પણ શક્તિ આવે છે અને મગજ પણ તેજ બને છે.ખજૂરના લાડુમાં ગરમીની અસર હોય છે, તેથી શરીર પણ ગરમ રહે છે. ખજૂરના લાડુ […]

કોરોના કહેરઃ રાજ્યમાં સોમવારથી રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું કરાશે વિતરણ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ […]

ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સામે પણ છે અસરકારક, છે અત્યંત જોખમી: સંશોધન

ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ડેલ્ટા વેરિએન્ટનો વધતો ખતરો આ ડેલ્ટા વેરિએન્ટ રોગપ્રતિકારક શક્તિ સમે પણ છે અસરકારક તે ઉપરાંત આ વાયરસ ઝડપી ગતિએ ફેલાય છે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર હવે પૂરી થવા આવી રહી છે ત્યારે હવે ભારતમાં પ્રથમ વખત મળી આવેલો કોરોનાનો ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિએન્ટ (B. 1.617.2) રોગપ્રતિકારક શક્તિ […]

કોરોનાથી સાજા થયેલા 20-30% દર્દીઓ 6 મહિનામાં ગુમાવી રહ્યા છે નેચરલ ઈમ્યુનિટી – સ્ટડી  

દર્દીઓ ગુમાવી રહ્યા છે નેચરલ ઈમ્યુનિટી દિલ્હી-મુંબઈમાં વધી રહ્યા છે કોરોનાના કેસ 10,427 પ્રતિભાગીઓ પર કર્યો અભ્યાસ   દિલ્હી : કોરોના સંક્રમણ સામે નેચરલ ઈમ્યુનિટી કેટલો સમય ચાલે છે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે. ખાસ કરીને તે લોકોના મનમાં જેઓ હાલમાં કોરોના સંક્રમણનો શિકાર થઇ સાજા થયા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજીના […]

કોરોનાને મ્હાત આપ્યા બાદ શરીરમાં આટલા મહિના રહે છે એન્ટિબોડી: અભ્યાસ

કોરોના સંક્રમણને લઇને વૈજ્ઞાનિકોનો નવો અભ્યાસ કોવિડ સંક્રમિત લોકોમાં કોવિડ સામે લડવાની ઇમ્યુનિટી 8 મહિના સુધી રહે છે રસી વ્યક્તિને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે: અભ્યાસ નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વ સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે કે જેનાથી ખૂબ આનંદ થશે. વૈજ્ઞાનિકો દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code