1. Home
  2. Tag "important decision"

ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂ.500 કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધુ રૂ.135 કરોડનો ઉમેરો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને રૂ. 3 લાખ સુધીનું પાક […]

ઓરિસ્સા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી નોકરીમાં વય મર્યાદામાં કર્યો 6 વર્ષનો વધારો

ઓરિસ્સા સરકારનો યુવાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં 6 વર્ષનો વધારો કર્યો મેટરનિટી લિવ પણ બમણી કરવામાં આવી નવી દિલ્હી: ઓરિસ્સાની સરકારે રાજ્યના યુવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં સરકારી નોકરીઓ માટેની વય મર્યાદા 32 વર્ષથી વધારીને 38 વર્ષ કરી દીધી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે વય મર્યાદાને હાજર […]

ગુજરાત: આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરબેનને લઈને સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરબેનને લઈને સરકારના મહિલા અને બાળ વિભાગએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરનીબેનો પણ રાજીનામું આપ્યા વિના આ ચૂંટણીમાં ઉભી રહી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડના સભ્યની ચુંટણી સંદર્ભે આંગણવાડી કાર્યકર્તા તેડાઘરબેન સરપંચ અને […]

કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે

ધર્મ પરિવર્તનની ઘટના મુદ્દે સરકાર એલર્ટ 1790થી વધારે ચર્ચની તપાસ કરાશે દિલ્હીઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવા આદેશ કર્યો હતો. ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બને છે. […]

ગુજરાત ST નિગમનો નિર્ણયઃ 52 લોકો ગૃપમાં બુકિંગ કરાવાશે તો વતન સુધી નોનસ્ટોપ બસ દોડાવાશે

અમદાવાદ : દિવાળીના  તહેવારને હવે મહિનાથી ઓછો સમય બાકી છે, ત્યારે પરપ્રાંત જતી ટ્રેનોમાં રિઝર્વેશન હાઉસફુલ થઈ ગયું છે. બીજીબાજુ રાજ્યમાં પણ શહેરોમાં રહેતા લોકો પોતાના માદરે વતન જવા તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓને પોતાના વતનમાં પહોંચાડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code