1. Home
  2. Tag "important rules"

ગૃહ પ્રવેશ માટે શુભ માનવામાં આવે છે શારદીય નવરાત્રિ,બસ જાણી લો કેટલાક મહત્વપૂર્ણ નિયમો

આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નવરાત્રિનો આ પવિત્ર તહેવાર 15 ઓક્ટોબરથી શરૂ કરીને 24 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે, જેમાં નવમી 23 ઓક્ટોબરના રોજ છે અને દશેરા એટલે કે વિજયા દશમી 24 ઓક્ટોબરના રોજ છે. નવરાત્રીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે.આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code