1. Home
  2. Tag "IMRAN KHAN"

ભારતથી પાકિસ્તાન પરત પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઉપર વિપક્ષે પણ આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં આતંકવાદના મુદ્દે ઘેરાયા બાદ બિલાવલ ભુટ્ટો ઉપર પાકિસ્તાનના વિરોધ પક્ષે આકરા પ્રહાર કર્યાં હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને બિલાવલની મુલાકાતને પાકિસ્તાનના અપમાન સાથે જોડી છે. એટલું જ નહીં, તેમણે બિલાવલના આ પ્રવાસમાં આવતા ખર્ચ અને આર્થિક સંકટને લઈને પણ પાકિસ્તાન સરકાર પર નિશાન સાધ્યું છે. […]

પાકિસ્તાનની શરીફ સરકાર ઉપર સંકટના વાદળો છવાયાં, ભત્રીજી મરિયમે પીએમ સામે બાંયો ચડાવી

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર શહબાઝ શરીફની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે. પાકિસ્તાનમાં સત્તાની બાગડોર સંભાળી રહેલા શરીફ પરિવારમાં વિભાજન દેખાઈ રહ્યું છે. કાકા શાહબાઝ શરીફ અને ભત્રીજી મરિયમ નવાઝ હવે આમને-સામને  આવી ગયા છે. જેના કારણે ડૂબવાના આરે ઉભેલા પાકિસ્તાનમાં રાજકીય સંકટની સ્થિતિ દેખાઈ રહી છે. શાહબાઝ શરીફ […]

પોતાની સરકારના પતન માટે પૂર્વ આર્મી ચીફ બાજવા જવાબદાર હોવાનો ઈમરાન ખાનનો દાવો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈરાનખાનની સરકારના પતન બાદ શહબાજ શરીફે સરકાર બનાવી હતી. જે તે વખતે સરકારના પતન માટે ઈમરાનખાને અમેરિકાને જવાબદાર ગણાવ્યાં હતા. જો કે, હવે તેઓ આ નિવેદન ઉપર યુ-ટર્ન લીધો છે, હવે સરકારના પતન માટે પૂર્વ સેના વડા બાજવા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમની સામે તપાસની માંગણી કરી હતી. […]

પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિ અને આતંકવાદ માટે ઈમરાન ખાન જવાબદારઃ મરિયમ નવાઝ

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આ મામલે ઈમરાન ખાન સહિતના રાજકીય આગેવાનો એક-બીજા ઉપર દોષનો ટોપલો ઢોળીને પોતાનો લુલો બચાવ કરી રહ્યાં છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની ઉપઅધ્યક્ષ મરિયમ નવાઝએ દેશની હાલની પરિસ્થિતિ માટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સહિત પાંચ આગેવાનોને જવાબદાર ઠરાવ્યાં […]

પાકિસ્તાનની ઈસ્લામીક પાર્ટીએ શહબાઝ, ઈમરાન અને ઝરદારીની પરમાણુ બોમ્બ સાથે કરી તુલના

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈસ્લામિક રાજકીય પાર્ટી જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ સિરાઝુલ હક્કએ દેશના હાલના અને પૂર્વ શાસકો સામે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે પીએમ શહબાજ શરીફ, પૂર્વ પીએમ ઈમરાનખાન અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જગદારીને પરમાણુ બોમ્બથી પણ વધારે ખતરનાક ગણાવ્યાં હતા. એટલું નહીં ત્રણેય જણાએ કાશ્મીરને વેચી નાખ્યાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. જેઆઈના પ્રમુખે એક […]

પાકના સંરક્ષણ મંત્રીનો દાવો- પૂર્વ પીએમ ઈમરાન ખાને ભાતર તરફથી મળેલો ગોલ્ડ મેડલ વેચી નાખ્યો

ઈમરાનખાને ભારત તરફથી મેડલ વેચી દીધો પાકિસ્તાનના જ મંત્રીએ કર્યો ખુલાસો પાકિસ્તાનઃ- તાજેતરમાં પાકિલસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાન ઘણા ચર્ચામાં છે,કોઈને કોઈ બાબતે તેઓ વિવાદમાં સપડાય છે, ત્યારે હવે તેમના પર વધુ એક વિવાદ સર્જાયો છે.પાકિસ્તાનાજ મંત્રીએ તેમને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે ઈમરાન ખાને ક્રિકેટ રમતા ભારત […]

પાકિસ્તાનના પૂર્વ PM ને ગોળી વાગવાની ઘટનામાં ભારતે આપી પ્રતિક્રીયાઃ- કહ્યું ‘સ્થિતિ પર અમારી નજર છે’

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાનખાનને ગોળી મારવામાં આવી ભારતે આપી આ ઘટનાને લઈને પ્રતિક્રીયા દિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ગોળી મારવાની ઘટના સામે આવી છે ત્યારે આ બાબતને લઈને ભારતે પોતાની પ્રતિક્રીયા આપી છે,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા હુમલા પર ભારતે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપતા મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે , “આ ઘટના […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, ઈમરાનખાને સરકારને ઘેરવા વ્યૂહરચના ઘડી

ઈમરાનખાને લાહોરથી ઈસ્લામાબાદ સુધીની યાત્રા કાઢી શરીફ સરકાર ઉપર આક્ષેપ કરીને ભારતની કરી પ્રશંસા સરકારે કાયદાનો ભંગ ના કરવા ઈમરાનખાનને ચેવતણી આપી નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટના વાદળો ઘેરાયાં છે. હાલની પીએમ શરીફ સરકાર સામે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોરચો ખોલ્યો છે. તેમજ સરકારની વિરોધમાં હકીકી આઝાદી નામથી લાહોરથી ઈસ્લામાબાદ સુધીની […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનનો ચોંકાવનારો ખુલાસો, ચાર મોંઘી ભેટનું કર્યું વેચાણ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે તોશખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતે સ્વીકાર્યું હતું કે, તેમણે વિદેશમાંથી મળેલી ઓછામાં ઓછી ચાર ભેટો વેચી હતી. ઈમરાન ખાનને ભેટમાં વેચી હોવાના ખુલાસા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને […]

પાકિસ્તાનઃ આતંકવાદ મુદ્દે નોંધાયેલા કેસમાં ધરપકડથી બચવા ઈમરાનખાન ભૂર્ગભમાં ઉતર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં મોટા રાજકીય ઉથલ-પાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે. એક અહેવાલ અનુસાર, આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ધરપકડથી બચવા ફરાર થઈ ગયા છે તેમની વકીલોની ટીમ આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કરવાની હતી. પાકિસ્તાનમાં ઈમરાન વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલી રહી છે. તેમની સામે આતંકવાદ વિરોધી અધિનિયમ એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code