આંધ્ર પ્રદેશમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, 17 લોકોના મોત
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં અચ્યુતાપુરમ ખાતે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં આવેલી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો હતો. અનાકપલ્લી જિલ્લા કલેક્ટરે ગુરુવારે મૃત્યુની પુષ્ટિ કરી હતી. ફાર્મા કંપનીમાં 500-કિલો-લિટરના કેપેસિટર રિએક્ટરમાં વિસ્ફોટ થયા પછી આ ઘટના બની હતી અને તે સમયે લગભગ 200 કામદારો કામ કરી રહ્યા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ઘટનાની ઉચ્ચ […]