સુરતમાં સી.આર. પાટીલના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
સુરત, 8 ઓગસ્ટ 2026: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજી ના વરદ હસ્તે આજે સુરત શહેરના વિવિધ ઝોનમાં કરોડો રૂપિયાના જનકલ્યાણકારી વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રૂ. ૨૯.૭૫ કરોડના તૈયાર થયેલા કામોનું લોકાર્પણ તેમજ રૂ. ૪.૩૮ કરોડના નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું […]


