1. Home
  2. Tag "Inauguration"

ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનનો પ્રારંભ, કોલકતામાં PM મોદીએ કર્યો શુભારંભ

કોલકતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રૂ. 15,400 કરોડના મૂલ્યના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ છ નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ અંતર્ગત કોલકાતાના હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની અંડરવોટર મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત ભારતમાં નદીની નીચેની પ્રથમ ટનલ પણ પરિવહન માટે […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ

નવી દિલ્હીઃ રામ મંદિર માટે આંદોલન કરનારા સિનિયર નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આતંરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે, રામ મંદિરના આંદોલનના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ડો.મુરલી મનોહર જોશીને તા. 22મી […]

તેલંગાણા: પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે DyCM વિક્રમાર્ક અને ઉદ્યોગ મંત્રી શ્રીધર બાબુએ પદગ્રહણ કર્યું

બેંગ્લોરઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ, તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમની જીત થઈ છે. હવે કોંગ્રેસ પણ હિન્દુત્વ તરફ વધી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ સરકારના નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે કાર્યાલયમાં પદભાર સંભાળ્યો હતો. જો કે, તે પૂર્વે વિક્રમાર્ક ભટ્ટીની સાથે બ્રામણો […]

દેશને પ્રથમ હાઈસ્પીડ રેપિડ ટ્રેન ‘નમો ભારત’ની ભેટ મળી, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

દેશની પ્રથમ રેપિડ રેલ (નમો ભારત) દેશની જનતાને મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના વસંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશનથી મનો ભારતને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ સેવા 21મી ઓક્ટોબરથી પ્રજા માટે શરુ થઈ જશે. પ્રથમ ફેઝમાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના 17 કિમીની યાત્રા કરી શકાશે. આ યાત્રા માત્ર 12 મિનિટમાં જ પુર્ણ થશે. પીએમ મોદીએ ઉદ્ઘાટન […]

સુરેન્દ્રનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન

અમદાવાદઃ ગુજરાતમાં દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો સંકલ્પ દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે આપ્યો હતો તે સંકલ્પને પેજ સમિતિના પ્રણેતા અને કાર્યકરોમાં સતત ઉર્જાનો સંચાર કરનાર તેમજ કાર્યકર્તાઓમાં ખૂબ લોકપ્રિય એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં દરેક જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ઝાલાવાડની ધીંગી ધરા […]

જો કોઈ સમાજ ન્યાયથી વંચિત હોય તો તે સમૃદ્ધ હોવા છતાં તેનું અસ્તિત્વ ખતમ થઈ જાય: રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ CGIAR GENDER ઇમ્પેક્ટ પ્લેટફોર્મ અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા આયોજિત ‘સંશોધનથી અસર સુધીઃ ન્યાયી અને સ્થિતિસ્થાપક કૃષિ-ખાદ્ય પ્રણાલીઓ તરફ’  વિષય પર આંતરરાષ્ટ્રીય સંશોધન પરિષદનું આજે નવી દિલ્હી (9 ઓક્ટોબર, 2023)માં ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, જો કોઈ સમાજ ન્યાયથી વંચિત હોય તો […]

ભારતીય લોકશાહીના ઈતિહાસમાં નવા સંસદભવનના ઉદઘાટનના કાર્યનું સાક્ષી થવું સૌભાગ્યની વાત છેઃ દેવગૌડા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી દિગ્ગજ સૈનિકો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં ભારતના પૂર્વ વડાપ્રધાન અને કર્ણાટકના જેડીએસના વડા એચડી દેવગૌડાએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી, ભૂતપૂર્વ PM એ કહ્યું કે, ભારતના લોકશાહી ઇતિહાસમાં આ મહાન ક્ષણના સાક્ષી થવું તે સૌભાગ્યની […]

ભારતીય સંસ્કૃતિ અનુસાર નવા સંસદ ભવનનું ઉદઘાટન થશે, સવારે હવન-પૂજા યોજાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી બપોરે 12 વાગ્યે સંસદનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે, પરંતુ તે પહેલા સવારે 7 વાગ્યાથી હવન પૂજનનો કાર્યક્રમ શરૂ થશે. સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા થશે. ગાંધી મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરવામાં આવશે. આ પૂજામાં […]

નવા સંસદભવનનું ઉદઘાટનઃ માયાવતીએ વિપક્ષને આપ્યો ઝટકો, કેન્દ્ર સરકારને સમર્થન

નવી દિલ્હીઃ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જો કે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો […]

નવા સંસદ ભવનના ઉદઘાટન પૂર્વે સત્તા હસ્તાંતરણનું પ્રતિક સેંગોલ દિલ્હી લવાયું

નવી દિલ્હીઃ ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણનું પ્રતિક તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો છે અને નવી સંસદ ભવનમાં સ્થાપિત કરવા માટે સેંગોલને દિલ્હી લાવવામાં આવ્યો છે. ચાંદીના બનેલા અને સોનાથી મઢેલા આ ઐતિહાસિક રાજદંડને 28 મેના રોજ લોકસભા અધ્યક્ષની ખુરશીની નજીક સ્થાપિત કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code