1. Home
  2. Tag "Inauguration"

નવા સંસદભવનનું ઉદઘાટનઃ BJP સહિત 16 પક્ષોનું સમર્થન, કોંગ્રેસ સહિત 21 પક્ષોનો વિરોધ

નવી દિલ્હીઃ નવા લોકસભા ભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રને લઈને વિવાદ વકર્યો છે. કોંગ્રેસ સહિત 21 જેટલા રાજકીય પક્ષોએ લોકસભા ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યાં છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીને બદલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી ઉદઘાટન કરે તેવી માંગણી કરી રહ્યાં છે. જ્યારે ભાજપ સહિત 16 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આમ રાજકીય પક્ષો બે ભાગમાં વેચાઈ […]

પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિવાદ વકર્યો છે અને અનેક એનસીપી, સપા, ટીએમસી સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ભાજપાએ કોંગ્રેસને કરારો જવાબ આપ્યો છે. તેમજ […]

નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ યોજાનાર સમારોહનો અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. તેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ પણ જોડાયાં છે. સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ચર્ચા કરી છે. તેમજ ટૂંક […]

નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ સહિતના વિપક્ષ બહિષ્કાર કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ દેશની નવી સંસદ તૈયાર થઈ ગઈ છે અને પીએમ નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરવાના છે. દરમિયાન કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ તેનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સૌથી પહેલા સવાલ ઉઠાવ્યો હતો કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા શા માટે કરવામાં આવી રહ્યું છે. રાહુલ […]

અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી, જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. તેમના સંબોધનમાં જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું હતું કે આ નવી એર કનેક્ટિવિટી વેપાર અને વાણિજ્ય માટે નવી તકો લાવશે અને યુકેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરશે. અમદાવાદમાં કનેક્ટિવિટી પર બોલતા મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ […]

યુવા ઉત્સવ-ઈન્ડિયા@2047ની કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ પ્રારંભ કરાવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર શનિવારે પંજાબના રોપરથી યુવા ઉત્સવ-ઈન્ડિયા@2047ની શરૂઆત કરશે. આ પ્રસંગે અનુરાગ ઠાકુર યુવા ઉત્સવના ડેશબોર્ડનું પણ લોકાર્પણ કરશે. યુવા ઉત્સવ એક સાથે 4મી માર્ચ 2023ના રોજ પ્રતાપગઢ (યુ.પી.), હરિદ્વાર (ઉત્તરાખંડ), ધાર અને હોસાંગાબાદ (એમ.પી.), હનુમાનગઢ (રાજસ્થાન), સરાયકેલા (ઝારખંડ), કપૂરથલા (પંજાબ), જલગાંવ […]

બસ્તી જિલ્લામાં આયોજિત સંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જાન્યુઆરીના રોજ બસ્તી જિલ્લામાં આયોજિત સંસદ ખેલ મહાકુંભ 2022-23ના બીજા તબક્કાનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. 2021થી બસ્તીના લોકસભા સાંસદ હરીશ દ્વિવેદી દ્વારા બસ્તી જિલ્લામાં સંસદ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંસદ ખેલ મહાકુંભ 2022-23નું આયોજન બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાનું આયોજન 10મીથી 16મી […]

આ વર્ષે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની એક અનોખી ઓળખ “ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ” હશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે નાગપુર ખાતે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે, જેમાં મહિલાઓ સહિત સમાજના તમામ વર્ગોની સમાવેશી ભાગીદારી સાથે ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાનના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ વર્ષની સાયન્સ કૉંગ્રેસની ફોકલ થીમ ખૂબ […]

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફ્લાવર-શોનો પ્રારંભ, G-20 સમિટની થીમ ઉપર આયોજન

અમદાવાદઃ શહેરમાં બે વર્ષ બાદ રિવરફ્ન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  ‘ફ્લાવર શો-2023’ નું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષે અહિં G20 સમિટની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પણ કોરોનાના કેસ જે રીતે ચીન, અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા […]

PM નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બરે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરશે

અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય સંસ્થા બીએપીએસના વડા સ્વર્ગસ્થ  પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમુત વહાવતી અનેકવિધ રચનાઓથી કલ્ચરલ વન્ડરલેન્ડ બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code