1. Home
  2. Tag "Inauguration"

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CREDAI ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત ‘પ્રોપર્ટી શો GUJCON’ નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા મંત્ર “સૌના સાથ સૌના વિકાસ”ને અનુસરીને જનતાની દરેક સમસ્યા- ગુચવણનો ઉકેલ લાવવા છે. રાજ્યના બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો એ ‘વિકસિત ભારત’ના […]

જમ્મુમાં નવા રેલવે ડિવિઝનની સ્થાપના થશે, નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ દિલ્હીથી કાશ્મીર સુધી સીધી ટ્રેન સેવાનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ભારત સરકાર જમ્મુમાં એક નવો રેલ્વે વિભાગ સ્થાપવાની તૈયારી કરી રહી છે. PM Modi એ 6 જાન્યુઆરીએ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. આ પહેલથી ફિરોઝપુર ડિવિઝન પર જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના પઠાણકોટ ક્ષેત્રની […]

અમદાવાદમાં નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન

અમદાવાદઃ ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધ્યક્ષ મનોજ કુમાર ગુરુવારે અંબર સેવા સંઘ, જુના વાડજ, અમદાવાદના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન કર્યું. KVIC એ ખાદી ભવન માટે 11.25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી છે જેનું 15 લાખ રૂપિયાની રકમથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે KVICના અધ્યક્ષે […]

રાજ્યના પ્રથમ ‘શ્રમિક સુવિધા કેન્દ્ર’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રમેવ જયતે‘ મંત્રને ચરિતાર્થ કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરીને રાજ્યના શ્રમિકોને આગવી ભેટ સરકારે આપી છે.  કડિયાનાકે રોજગાર અને કોન્ટ્રાક્ટચ્યુલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે આ સુવિધા […]

સ્વદેશી જાગરણ મંચ દ્વારા અમદાવાદમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો.આ કેન્દ્ર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ સ્વદેશી ઉદ્યોગોને મજબૂત કરવા, વિદ્યાર્થીઓમાં રોજગારી અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિશે જાગૃતિ લાવવા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તરફ દોરી જશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, વિશેષ […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રાનો આરંભ, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ શુભારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં  બહુ-અપેક્ષિત શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો, જે ભક્તોને ચાર પવિત્ર ધામોના શિયાળાના ધામોની મુલાકાત લેવાની તક આપે છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે યાત્રાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહે છે.  આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા નિકળતા યાત્રિકો માટે સુવિધાઓ […]

ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ ભારત મંડપમના મહત્વને રેખાંકિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં આ સ્થાને જી-20ના સફળ સંગઠન સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો જોયા છે.” તેમણે કહ્યું કે,” આજે દિલ્હી પૂર્વોત્તરમય થઈ ગયું છે. ઉત્તર પૂર્વના વિવિધ રંગો, આજે રાજધાનીમાં સુંદર મેઘધનુષ્ય બનાવી રહ્યા છે. આ ત્રણ દિવસીય ઉત્સવ સમગ્ર દેશ અને વિશ્વને પૂર્વોત્તરનું […]

પશ્ચિમ બંગાળ: પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પર પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ અને મૈત્રી ગેટનું અમિત શાહ ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે પેટ્રાપોલ ભૂમિ બંદરગાહ, દક્ષિણ એશિયાનું સૌથી મોટું ભૂમિ બંદરગાહ છે. તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર અને વાણિજ્ય માટે એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે. પેટ્રાપોલ (ભારત)-બેનાપોલ (બાંગ્લાદેશ), એ ભારત-બાંગ્લાદેશ માટે વેપાર અને પેસેન્જર ટ્રાફિક બંનેની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિ સરહદ ક્રોસિંગ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લગભગ 70 […]

પીએમ નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીમાં 1,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઑક્ટોબરે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે, જ્યાં તેઓ લગભગ ₹1,300 કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વારાણસીના ડિવિઝનલ કમિશનર કૌશલ રાજ શર્માએ પુષ્ટિ કરી કે પીએમ મોદી વારાણસીથી 23 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેમણે કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે વારાણસીમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા […]

ITU વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024નું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (WTSA) 2024નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કરશે. ડબલ્યુટીએસએ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code