અવકાશ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન અપાશેઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. અવકાશ ક્ષેત્રને ઉદાર બનાવવામાં આવ્યું છે જેથી બિન-સરકારી સંસ્થાઓ (એનજીઈ) સંપૂર્ણ અવકાશ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે. આ માહિતી કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, અણુ ઊર્જા અને અવકાશ વિભાગ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે, આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી. ડૉ. […]