મ્યાનમારમાં અરાકાન આર્મી વધતી તાકાતથી ભારતને ખતરાના સંકેત
                    મ્યાનમારમાં બળવાખોર જૂથ અરાકાન આર્મી (AA) અને લશ્કરી સરકાર (જુંતા) વચ્ચે ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અરાકાન આર્મીએ રખાઈન રાજ્યનો મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે. જેના કારણે અરકાન આર્મીએ બાંગ્લાદેશ સાથેની મ્યાનમાર સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે. તેની સીધી અસર બાંગ્લાદેશ પર પડી છે. ઢાકાએ રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓના […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

