1. Home
  2. Tag "India Pakistan News"

આતંકવાદ ફેલાવનાર સિંધુ જળ કરારના ફાયદાની આશા ન રાખે: ભારત

નવી દિલ્હી, 19 જૂન 2026: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. ભારતે વર્ષ 1960ના ‘સિંધુ જળ કરાર’ને વર્તમાન સમય પ્રમાણે જૂનો અને અપ્રાસંગિક ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જે દેશ આતંકવાદને પોતાની સત્તાવાર સરકારી નીતિ તરીકે વાપરે છે, તે મિત્રતા અને સહયોગના ફાયદાની અપેક્ષા રાખી શકે […]

આતંકવાદના આકાઓને સિંધુ નદીનું પાણી નહીં મળવા દઈએ: રાજનાથ સિંહ

હૈદરાબાદ, 13 જૂન 2026: ભારતે આતંકવાદને આશ્રય આપતા પાકિસ્તાનને સિંધુ નદીના પાણીના મુદ્દે ફરી એકવાર સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આતંકવાદને પાકિસ્તાનના સમર્થનની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સુધી સિંધુ નદીનું પાણી કદાપિ પહોંચવા નહીં દે. તેલંગાણામાં ભાજપ દ્વારા આયોજિત […]

તાબિલાન પણ પાકિસ્તાન ઉપર કરશે જળ સર્જિકલ સ્ટ્રાઈક, કુનાર નદીનું પાણી રોકશે

પાકિસ્તાન માટે હાલમાં ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાઈ છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ નદીનું પાણી અટકાવીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે, ત્યારે હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ પાકિસ્તાન તરફ વહેતી કુનાર નદીનું પાણી રોકવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં જળ સંકટ ઘેરું બનવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code