1. Home
  2. Tag "india"

PM મોદીના હસ્તક્ષેપથી જ ફરી ભારત આવવાનું શક્ય બન્યું, કતરથી પરત ફરેલા જવાનોએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા સાત ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચેલા નાગરિકોનું કહેવું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમના માટે ભારત પરત આવવું અશક્ય હતું. મોડી રાત્રે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતાર દ્વારા તમામ આઠ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર સાત ભારતીયો […]

કતરની જેલમાં બંધ ભારતના આઠ પૂર્વ જવાનોની મુક્તિ, સાત જવાન સ્વદેશ પરત ફર્યાં

નવી દિલ્હીઃ કતારમાં જાસૂસીના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા ભારતના આઠ પૂર્વ નૌવ સૈનિકોને છોડવમાં આવ્યા છે. જેમાંથી સાત ભારતમાં પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય આ બાબતે પૃષ્ઠી કરતા કહ્યું છે કે, ભારત સરકાર કતારમાં સજા ભોગવી રહેલા ભારતના પૂર્વ સૈનિકોને ભારત પરત ફરવા પર સ્વાગત કરે છે. ભારત સરકારના પ્રયાસોથી આ નૌ સૈનિકોની ઘર વાપસી […]

ભારતમાં એક વર્ષમાં 5240 કિમી નવા રેલવે ટ્રેક બનાવાયો

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023માં સરકારે 5,240 કિમીના નવા રેલ્વે ટ્રેક બનાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં માત્ર એક વર્ષમાં પથયારેલા રેલવે ટ્રેક સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોના સમગ્ર રેલવે નેટવર્કની બરાબર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત આજે સૌથી ઝડપથી વિકસતું રેલવે નેટવર્ક બની ગયું છે. રેલ મુસાફરી સુલભ બનાવવા […]

એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સના મહાસચિવ આજથી ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ એસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના મહાસચિવ ડૉ. કાઓ કિમ હોર્ન રવિવારથી ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આવશે. આસિયાનના મહાસચિવ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અન્ય મહાનુભાવોને મળશે. તેઓ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ – ICWA દ્વારા આયોજિત ‘આસિયાન-ઈન્ડિયા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન એડવાન્સ્ડ રિજનલ આર્કિટેક્ચર’ પર લેક્ચર પણ આપશે. જાન્યુઆરી […]

વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વર્તમાન સમય ભારતનો છે અને વિશ્વનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. નવી દિલ્હીમાં ટાઈમ્સ ગ્લોબલ વેપાર સમ્મેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારતમાં છેલ્લા દસ વર્ષમાં બદલાવ આવ્યો છે. તેમણે કહ્યું કે દાવોસમાં પણ ભારત પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો […]

U19 વર્લ્ડ કપ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે ફાઈનલ રમાશે

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના બેનોનીમાં U19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ફાઈનલ મેચ રમાશે. ગુરુવારે રમાયેલી સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે. U19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રવિવારે 11 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. છેલ્લી ઓવર સુધી ચાલેલી સેમિફાઈનલમાં પાકિસ્તાન 1 વિકેટથી હારી ગયું હતું. પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને […]

ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા બંધ કરાશે

નવી દિલ્હીઃ ભારત અને મ્યાંમાર વચ્ચે મુક્ત આવા-ગમનની વ્યવસ્થા ખતમ કરવામાં આવશે. મુક્ત આવા-ગમન વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય સરહદની બંને તરફ રહેનાર લોકોને વિઝા વિના એક-બીજાના વિસ્તારમાં 16 કિમી અંદર યાત્રા કરવાની મંજુરી આપવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, પીએમ મોદીનો સંકલ્પ છે કે અમારી સરહદ સુરક્ષિત […]

ભારતને અમેરિકાના નેતૃત્વ પર ભરોસો નથી: નિક્કી હેલીનો પ્રેસિડેન્ટ બાઈડન પર કટાક્ષ

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી આવી રહી છે. તેના કારણે રાજકીય નિવેદનબાજી પણ વધી છે. રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાં સામેલ નિક્કી હેલીએ ભારત પર મોટું નિવેદન આપ્યું છે. નિક્કી હેલીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડનનું નામ લીધા વગર કટાક્ષ કર્યો છે કે ભારત અમેરિકાની સાથે ભાગીદાર બનવા માંગે છે, પરંતુ હાલ તેમને […]

ભારતમાં 20 લાખથી વધુ લોકોને માઈક્રોસોફ્ટ જનરેટિવ AI કૌશલ્યમાં તાલીમ આપશે

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ ચેરમેન અને CEO સત્ય નડેલાએ જાહેરાત કરી છે કે કંપની ભારતમાં 2025 સુધીમાં 20 લાખથી વધુ લોકોને જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કૌશલ્યમાં તાલીમ આપશે. મુંબઈમાં કંપની દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નડેલાએ યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચેના સહકાર વિશે વાત કરી. અને AI પર ભારત. ભારતીય મૂળના માઈક્રોસોફ્ટના વડાએ કહ્યું કે AI દેશમાં જીડીપી વૃદ્ધિને વધારવામાં […]

વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ 2023માં ભારત 38મા ક્રમે

નવી દિલ્હીઃ વિશ્વ બેંકના ‘લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ (2023): કનેક્ટિંગ ટુ કોમ્પિટ 2023’ અનુસાર, ભારત 139 દેશોમાંથી 38માં ક્રમે છે. ભારતનો રેન્ક 2018માં 44થી છ સ્થાને સુધર્યો છે અને 2014માં 54થી 16 સ્થાન સુધર્યો છે. હિતધારક મંત્રાલયો/વિભાગોને સમાવતી આંતર-મંત્રાલય સમર્પિત ટીમની રચના કરવામાં આવી છે. આ હિતધારક મંત્રાલયો/વિભાગો તમામ છ એલપીઆઈ માપદંડો એટલે કે કસ્ટમ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિપમેન્ટની વ્યવસ્થામાં સરળતા, લોજિસ્ટિક્સ સેવાઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code