1. Home
  2. Tag "india"

ન્યૂઝ જે છે ખાસ : ચીનની અકળામણ, ઈરાન-માલદીવમાં ચાલબાજી, પાકિસ્તાનની પળોજણ, મસ્કે ક્યાં મુદ્દે આપ્યું ભારતને સમર્થન

તાઈવાનની સરકારને શુભેચ્છા ચીનની અકળામણ ભારત અને ચીન વચ્ચે 2020થી ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવ વચ્ચે નવો ફણગો ફૂટયો છે. તાઈવાનની નવી સરકારે ભારતને શુભેચ્છા પાઠવી છે. આને લઈને ચીનના પેટમાં નિશ્ચિતપણે તેલ રેડાવાનું છે. ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવનના અહેવાલ મુજબ, તાઈવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને લઈ એલોન મસ્કે સમર્થન આપ્યું

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તથા સ્પેસએક્સ જેવી કંપનીઓના વડા એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદની વકાલત કરી છે. તેમણે કહ્યું છે કે, વિશ્વના સૌથી મોટા સંગઠન સંયુક્ત રાષ્ટ્રમાં કેટલાક મુદ્દાઓ પર ફેરફાર કરવાની જરૂર છે. ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી […]

ચીની સૈનિકો બોલ્યા જય શ્રીરામ, LACનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારંભ બાદ હવે પટ સામાન્ય જનતા માટે પણ ખુલી ચુક્યા છે. આખા દેશમાં સોમવારે દિવાળી જેવો માહોલ હતો. ખાસ વાત એ છે કે ભારત જ નહીં અમેરિકા, મેક્સિકો, જાપાન સહીત દુનિયાના ઘણાં દેશોમાં રામના નામની ગુંજ સંભળાય રહી છે. આ દરમિયાન વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લાઈન ઓફ […]

મ્યાંમાર બોર્ડર પર કેન્દ્ર સરકારનું ફેન્સિંગ કરવાનું એલાન, સમાપ્ત થશે મુક્ત આવાગમન

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ભારત-મ્યાંમાર સાથેની બોર્ડર પર ફેન્સિંગ લગાવવાનું એલાન કર્યું છે અને આ સિવાય મુક્ત આવાગમનને પણ રોકવાનો નિર્ણય કર્યો છે. આ ઘોષણા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી છે. એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે, મ્યાંમારની સાથેની સીમા પર ફેન્સિંગ અને મુક્ત આવાગમન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, […]

બેંગ્લોર અને દિલ્હી એરપોર્ટને દેશના શ્રેષ્ઠ એરપોર્ટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિંગ્સ ઈન્ડિયા એવોર્ડ્સ 2024 રજૂ કર્યા છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ‘વિંગ્સ ઈન્ડિયા એવોર્ડ્સ’ની 4 આવૃત્તિમાં બેંગ્લોર અને દિલ્હી એરપોર્ટને સંયુક્ત રીતે વર્ષ માટે શ્રેષ્ઠ એરપોર્ટનો એવોર્ડ મળ્યો છે. વિસ્તારાને બેસ્ટ એરલાઈન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. એર ઈન્ડિયાને ઈન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે જ્યારે એલાયન્સ […]

ઈરાને પહેલા ભારત અને અમેરિકાએ પણ પાકિસ્તાન આર્મીની પોલ ખોલી કરી હતી સૈન્ય કાર્યવાહી

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું આકા ગણાતુ પાકિસ્તાન સમગ્ર દુનિયામાં પોતાની આર્મી અને પરમાણુ બોમ્બને લઈને મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ ઈરાને પાકિસ્તાનમાં ધુસીને આતંકવાદી ઠેકાણો ઉપર બોમ્બમારો કર્યો છે. પાકિસ્તાનના મોટા મોટા દાવાઓ વચ્ચે આ પ્રથમવાર નહીં કે કોઈ દેશ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી કરી છે. અગાઉ અમેરિકા અને ભારતે પણ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી […]

વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ભારતની સફરમાં સ્ટાર્ટ અપ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છેઃ પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ભારતની સફરમાં સ્ટાર્ટઅપ્સ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આજે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ એવોર્ડ્સ અને સ્ટેટ રેન્કિંગ એવોર્ડ સમારંભને સંબોધન કરતાં મંત્રીએ છેલ્લાં આઠ વર્ષમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની […]

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની PM મોદીએ આપી ખાતરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને વિવિધ સકારાત્મક વિકાસની ચર્ચા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રોડમેપ વિકસાવવા સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ રશિયાને 2024માં બ્રિક્સ પ્રમુખપદ માટે શુભેચ્છા પાઠવી હતી. બંને દેશો વચ્ચે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન બાદ નેતાઓએ […]

કૉંગ્રેસના નેતા શશી થરુરને ભરોસો, લોકસભા ચૂંટણીમાં ભાજપને મળશે સૌથી વધુ બેઠકો!

કોઝિકોડ: આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી તમામ પાર્ટીઓએ તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા શશી થરુરે ચૂંટણીઓને લઈને સૌથી મોટી વાત કરી દીધી છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જૂન ખડગે સામે ઉમેદવાર રહી ચુકેલા થરુરે કહ્યુ છે કે આ ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે. થરુરે કહ્યુ છે કે ભાજપ સૌથી […]

માલદીવ વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે મૌન તોડયું, કહ્યુ- હું આની કોઈ ગેરેન્ટી આપી શકીશ નહીં…

નાગપુર: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર પોતાનું મૌન તોડયું છે. એસ. જયશંકરે કહ્યુ છે કે આની ગેરેન્ટી આપી શકાય નહીં કે દરેક દેશ દરેક સમયે ભારતનું સમર્થન કરશે અથવા તેની સાથે સંમત થશે. નાગપુરમાં ટાઉનહોલ બેઠકમાં બોલતા જયશંકરે માલદીવ સાથેના તાજેતરના મતભેદ પર સવાલના જવાબમાં કહ્યુ છે કે રાજકારણમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code