1. Home
  2. Tag "india"

જિનપિંગના ચીને માની ભારતની શક્તિ, પીએમ મોદીના નેતૃત્વની કરી પ્રશંસા

નવી દિલ્હી: ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારતની ખૂબ પ્રશંસા કરી છે. એક આર્ટિકલમાં તેણે ભારતને શક્તિ પણ માન્યું છે અને પીએમ મોદીના નેતૃત્વના પણ મ્હોંફાટ વખાણ કર્યા છે. આર્ટિકલમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભારત હવે રણનીતિક રીતે વધુ વિશ્વાસથી ભરેલું દેખાય છે. તે વિકાસ પ્રત્યે વધારે સક્રિય થઈ ચુક્યું છે. ગ્લોબલ ટાઈમ્સના આર્ટિકલમાં લખવામાં આવ્યું […]

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે મતભેદોમાં નહીં ફસાવાની સલાહ, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પાર્ટી નેતાઓને સંદેશ

નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટી નેતાઓને કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે આગામી ત્રણ માસ સુધી ખુદને પાર્ટી માટે સમર્પિત કરીએ. ખડગેએ પાર્ટી નેતાઓની એક બેઠકમાં કહ્યુ છે કે પોતાના મતભેદોને ભુલાવો, મીડિયામાં આંતરીક મુદ્દાઓ ઉઠાવો નહીં અને પાર્ટીની […]

જાણો, ભારતની આકાશ મિસાઈલ સિસ્ટમથી શા માટે કાંપી રહ્યા છે દુશ્મનો?

નવી દિલ્હી: ભારતની  સપાટી પરથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ આકાશની હાલના દિવસોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. તેણે અન્ય દેશોનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, કારણ કે તે એડવાન્સ્ડ વેપન પ્લેટફોર્મ ખરીદવાનો વિચાર કરી ર્હયા છે. ડીઆરડીઓ તરફથી આ મિસાઈલ સિસ્ટમને ડેવલપ કરવામાં આવી છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડે તેનું ઉત્પાદન કર્યું છે. […]

લોકસભામાં ચૂંટણીમાં 390 બેઠકો પર ઉમેદવારો ઉતારશે કૉંગ્રેસ, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઘણી બેઠકો કરી રહ્યું છે. કારણ છે ઈન્ડિયા ગઠબંધનની સીટ શેયરિંગ ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવે. કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે બેઠક પહેલા આ નક્કી કરવા ઈચ્છે છે કે પાર્ટી કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન પ્રમાણે બેઠકો નક્કી કરવા ચાહે છે. […]

ભારતમાં કોરોનાના નવા 636 પોઝિટિવ કેસ નોંધાયા, 3 દર્દીના મોત

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજે પણ 600થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગઈકાલે 841 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આજે નવા 636 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 4394 ઉપર પહોંચ્યો છે. જ્યારે 24 કલાકમાં 3 દર્દીઓના મોત થયાં હતા. કેરલમાં બે અને […]

દેશભરમાં લોકોએ નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ દેશભરમાં લોકોએ 2023ને વિદાય આપતાં નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. આ અવસરે મોટી સંખ્યામાં લોકો ધાર્મિક સ્થળો ઉપર પ્રાર્થના કરતા નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યા. અમૃતસરના સુવર્ણમંદિરમાં શ્રદ્ધાળુઓએ પ્રાર્થના સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ઉપર ગંગા આરતી અને સૂર્ય પૂજા કરવામાં આવી. તો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં […]

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારત સરકારના કેલેન્ડર 2024નું અનાવરણ કર્યું

દિલ્હી:કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે “હમારા સંકલ્પ વિકસિત ભારત”ની થીમ સાથે ભારત સરકારનું કેલેન્ડર 2024 લોન્ચ કર્યું હતું. કેલેન્ડર 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળની યોજનાઓ અને પહેલોના અમલીકરણ અને લોકોને અનુકૂળ નીતિઓની રચના દ્વારા ભારતના લોકોના જીવનમાં લાવવામાં આવેલા સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિવર્તનને દર્શાવવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીએ સરકારની અસંખ્ય […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 700 થી વધુ નવા કેસ નોંધાયા,7 લોકોના મોત

દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. વર્ષ 2023ના અંતમાં હવે માત્ર થોડા જ કલાકો બાકી છે, પરંતુ દેશમાં કોરોના ધીમો પડી રહ્યો નથી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 743 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 743 નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,997 […]

ભારતે આતંકીઓના આકા હાફિઝ સઈદની માંગણી કરતા પાકિસ્તાને ફરી આલોપ્યો કાશ્મીરનો રાગ

નવી દિલ્હીઃ ભારત સરકારે આતંકીઓના આકા અને આતંકવાદી સંગઠન લશ્કર એ તૌયબાના વડા હાઈઝ સઈદના પ્રત્યાર્પણની માંગણી કરતા ફરી એકવાર પાકિસ્તાને કાશ્મીરનો રાગ આલોપ્યો છે. તેમજ કાશ્મીર મુદ્દે ભારત સામે ફરી એકવાર ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મુમતાઝ જહરા બલુચએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધ સામાન્ય બનવાની શકયતા નથી. ભારત […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 797 નવા કોરોના કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં COVID-19 ના 797 નવા કેસ નોંધાયા છે, જે 225 દિવસમાં સૌથી વધુ છે, જ્યારે ચેપના સક્રિય કેસોની સંખ્યા 4,091 છે. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા મંત્રાલયના ડેટા અનુસાર 24 કલાકના ગાળામાં કોવિડને કારણે પાંચ મૃત્યુ થયા છે, જેમાં કેરળના બે અને મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાંથી એક-એકનો સમાવેશ થાય છે. 19 મેના રોજ દેશમાં 865 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code