1. Home
  2. Tag "india"

ભારતમાંથી વિદેશોમાં પણ કોમ્પ્યુટર હાર્ડવેરની નિકાસ થવા લાગશે: પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકર

ગાંધીનગરઃ ભારતના સુપર કોમ્પ્યુટર ‘પરમ’ના જનક તરીકે ઓળખાતા પદ્મ ભૂષણ ડો. વિજય ભાટકરે ભારતને કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના અભિયાનની સફળતા તરફ ઇંગિત કરતા કહ્યું કે, હવે એ દિવસો બહુ જ નજીક છે કે, ભારતમાંથી વિદેશોમાં પણ કોમ્પ્યુટર હાર્ડવેરની નિકાસ થવા લાગશે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડાની ઇજનેરી વિદ્યાશાખામાં અભ્યાસ કરનારા ડો. ભાટકર આજે […]

મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોનની અમેરિકામાં ભારે ડિમાન્ડ, ચીનથી ભારત નીકળ્યું આગળ

અમેરિકામાં ભારતમાં બનેલા સ્માર્ટફોનની ભારે માંગ છે. ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે, ભારતમાં બનેલા સ્માર્ટફોનની નિકાસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 2024 થી 2025 દરમિયાન અમેરિકામાં આયાત કરવામાં આવતા સ્માર્ટફોનમાં, ચીનમાં બનેલા ફોનનો હિસ્સો 61 ટકાથી ઘટીને માત્ર 25 ટકા થઈ ગયો છે. ભારતમાં બનેલા સ્માર્ટફોનની અમેરિકામાં ડિલિવરી 240 ટકા […]

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025: ભારતે પાકિસ્તાન સામે સેમિફાઈનલ રમવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 દરેકનું ધ્યાન ખેંચી રહી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ આ લીગમાં રમી રહ્યા છે. આ લીગની સેમિફાઇનલ મેચ 31 જુલાઈએ રમાનારી છે. ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમો વચ્ચે પહેલી સેમિફાઇનલ મેચ યોજાવાની છે. પરંતુ આ મેચ અંગે એક મોટી […]

ભારતમાં 82 લાખથી વધુ નકલી મોબાઇલ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ટેલિકોમ સાયબર છેતરપિંડી સામે કાર્યવાહીને વધુ મજબૂત બનાવવાના હેતુથી ટેલિકોમ વિભાગના સચિવ ડૉ. નીરજ મિત્તલ સાથે સંચાર સાથી પહેલ હેઠળ હિતધારકોની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં વધુ જાગૃતિ, નિવારક પગલાંના અમલીકરણ અને નાગરિક રિપોર્ટિંગ દ્વારા જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. નાગરિક-કેન્દ્રિત […]

આતંકી આકાઓ અને પાકિસ્તાનને ખ્યાલ છે કે, હુમલો થયો તો ભારત આવશે અને ઘુસીને મારશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.. પીએમ મોદીએ કહ્યું, ‘મેં કહ્યું હતું કે આ ભારતના વિજયોત્સવનું સત્ર છે. જ્યારે હું ‘વિજયોત્સવ’ વિશે વાત કરી રહ્યો છું, ત્યારે હું કહેવા માંગુ છું – આ ‘વિજયોત્સવ’ આતંકના ઠેકાણાઓનો નાશ કરવા વિશે છે. વિજયોત્સવ ઓપરેશન સિંદૂરની […]

પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના ભારત પાસે પુરતા પુરાવાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશની સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની આ મોટી સફળતા છે. જેની ઉપર દેશની જનતાને ગર્વ હોવો જોઈએ. આ ઘટના બની ત્યારે પીડીત પરિવારને મળ્યો હતો. આજે તમામ પરિવારજનોને કહેવામાં માંગુ છું કે, ઓપરેશન સિંદુર મારફતે મોકલનારા અને ઓપરેશન મહાદેવ મારફતે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યાં છે. એનઆઈએની […]

ભારતના આ પાંચ સૌથી મોટા કિલ્લા, એકવાર મુલાકાત લેવી જોઈએ

ભારતમાં મુલાકાત લેવા માટે ઘણી ઐતિહાસિક ઇમારતો અને કિલ્લાઓ છે. આજે અમે તમને ભારતના 5 આવા કિલ્લાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ મોટા છે અને અનેક એકરમાં ફેલાયેલા છે. ભારતના સૌથી મોટા કિલ્લામાં પહેલું નામ રાજસ્થાન ચિત્તોડગઢ કિલ્લો છે. તે લગભગ 700 એકરમાં ફેલાયેલો છે અને એક ટેકરીની ટોચ પર સ્થિત છે. આ […]

નવા પાસપોર્ટ રેન્કિંગમાં ભારત 77મા ક્રમે પહોંચ્યું, સિંગાપોર પ્રથમ ક્રમે

વિશ્વભરના દેશોના પાસપોર્ટનું નવું રેન્કિંગ બહાર આવ્યું છે. પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતે મોટો ઉછાળો નોંધાવ્યો છે,જ્યારે પાકિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળા પાસપોર્ટમાં સામેલ છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 મુજબ, સિંગાપોર વિશ્વ પાસપોર્ટ રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે. આ ઉપરાંત, ભારત અને યુએઈ જેવા દેશોએ પાસપોર્ટ રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. […]

ભારતનો મોટો નિર્ણય, 5 વર્ષ પછી ચીની નાગરિકોને વિઝા આપવા જઈ રહી છે સરકાર

ભારત સરકારે પાંચ વર્ષના લાંબા ગાળા પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 24 જુલાઈ, 2025 થી ફરી શરૂ કરવામાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે બુધવારે આ નિર્ણયની માહિતી આપી. નોંધનીય છે કે માર્ચ 2020 માં, ભારતે કોવિડ-19 રોગચાળા દરમિયાન ચેપ અટકાવવા માટે તમામ પ્રવાસી વિઝાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા હતા. […]

બાંગ્લાદેશઃ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ભારતે લંબાવ્યો મદદનો હાથ, ઘાયલોની સારવાર માટે મેડિકલ ટીમને ઢાંકા મોકલાવી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભારતે પાડોશી દેશ માટે મદદનો હાથ લંબાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઢાકામાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને સહાયની ખાતરી આપી હતી. તો બીજી તરફ વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઢાકા પ્લેન ક્રેશ દુર્ઘટનાના પીડિતોની સારવાર માટે ભારતના બર્ન નિષ્ણાત ડોકટરો અને નર્સોની એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code