1. Home
  2. Tag "india"

ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો, સરકારે એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ-19ના નવા JN.1 વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર પાઠવીને દેશમાં કોવિડની સ્થિતિ પર સતત સતર્કતાની સ્થિતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સુસંગત અને સહયોગી કામગીરીઓને કારણે અમે આ માર્ગને સ્થાયી નીચા […]

ભારતમાં ડ્રાઈવર વિનાની કારને આવવાની મંજુરી નહીં અપાયઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ડ્રાઇવરોની નોકરીની સુરક્ષા માટે ડ્રાઇવર વિનાની કાર ભારતમાં આવશે નહીં. તેમ એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, “હું ક્યારેય ડ્રાઇવર વિનાની કારને ભારતમાં આવવાની મંજૂરી આપીશ નહીં કારણ કે ઘણા ડ્રાઇવરો તેમની નોકરી ગુમાવશે અને હું એવું થવા નહીં દઉં.” IIM નાગપુર ખાતે […]

ભારતની આ જગ્યાઓ પર વિદેશની જેમ નવા વર્ષની થાય છે ઉજવણી,આજે જ મુલાકાત લેવાનો બનાવો પ્લાન

31 ડિસેમ્બરની રાત્રે સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. લોકો ખૂબ જ પાર્ટી કરે છે. ડાંસ, સંગીત, રોશની અને સંપૂર્ણ આનંદ સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. નવા વર્ષ પર લોકો રજાઓ પર જવા અને મુસાફરી કરવાનું પણ આયોજન કરે છે. કંટાળાજનક જીવનમાંથી વિરામ લઈને નવું સુખી જીવન શરૂ […]

ભારતની GDP 2026 સુધીમાં5,000 બિલિયન ડોલરને પાર કરશેઃ નીતિ આયોગના પૂર્વ અધ્યક્ષ

નવી દિલ્હીઃ ભારત 2026 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તે વર્ષે તેનો GDP 5,000 બિલિયન ડોલરને પાર કરશે. આ દાવો નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનાગરિયાએ કર્યો છે. “2022-23માં જીડીપી 3.4 ટ્રિલિયન ડોલર છે,” તેમણે માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર લખ્યું હતું કે તેમાં 10 ટકાનો વધારો થયો છે. આ 10.22 ટકાનો વૃદ્ધિ […]

વિજ્ય દિવસઃ 1971ના યુદ્ધમાં ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર જેટલા યુદ્ધ થયાં છે, તમામ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને મહાત આપી છે. વર્ષ 1971માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભાજપનો વિજ્ય થયો હતો અને પાકિસ્તાનમાંથી અલગ થઈને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. જેથી સમગ્ર ભરતમાં 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર […]

વિશ્વમાં સૂચવવામાં આવેલી 10 દવાઓમાંથી 4 દવાઓ ભારતમાં બનેલી જેનરિક દવાઓ છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “44 લાખ લાભાર્થીઓને સેવા આપતા 341 CGHS વેલનેસ કેન્દ્રો સાથે, ત્રણ CGHS વેલનેસ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીબી એન્ડ રેસ્પિરેટરી ડિસીઝ (NIT અને RD) ખાતે રોબોટિક યુનિટની શરૂઆત તેમની આરોગ્યસંભાળ સુવિધાઓમાં કવરેજ અને બહેતરીમાં નોંધપાત્ર વધારો કરશે.” આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવી હતી. તેમણે આજે […]

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયન રાજદ્વારીએ ભારતનો માન્યો આભાર

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરના યુદ્ધવિરામને કારણે થોડા દિવસો સુધી એવું લાગતું હતું કે સ્થિતિ સુધરશે, પરંતુ એવું કંઈ થયું નથી. આ દરમિયાન પેલેસ્ટાઈન એમ્બેસીના કાઉન્સેલર બાસેમ એફ. હેલિસે પેલેસ્ટાઈનને સમર્થન આપવા અને દર વખતે એકતા દર્શાવવા બદલ ભારતનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે આ […]

ભારતના વિકાસની સફરમાં માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થશેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIIT), લખનૌના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત પાસે 5 Ds છે – માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ. આ 5D આપણા વિકાસની સફરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આપણી અર્થવ્યવસ્થા, જે એક દાયકા પહેલા 11મા […]

ભારતની જેમ્સ જ્વેલરીની નિકાસ USD 37.73 બિલિયન, પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72 ટકા,

ગાંધીનગરઃ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે GDPમાં 7% ફાળો આપે છે અને ભારતની કુલ વેપારી નિકાસમાં 15%નું સંચાલન કરે છે. આ ક્ષેત્રનો વૃદ્ધિદર અન્ય ઘણા ક્ષેત્રોને પાછળ છોડી દે છે. આ ઉદ્યોગ 45 લાખથી વધુ કામદારોને રોજગારી આપે છે, જે તેને રોજગારનો નોંધપાત્ર સ્ત્રોત બનાવે છે. તેની આ ક્ષમતાની […]

ભારત સામે ટેસ્ટ સીરીઝ બાદ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી લેશે સંન્યાસ

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ડીન એલ્ગર નિવૃત્તિ લે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. ભારત સામેની ટેસ્ટ શ્રેણી એલ્ગરની છેલ્લી શ્રેણી હોઈ શકે છે. પરંતુ શા માટે 36 વર્ષીય એલ્ગરે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું? મીડિયા રિપોર્ટ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code